Wednesday, May 14, 2025
HomeGujaratવડોદરામાં પૂરના સંકટ સહિત સૌથી મોટી ભૂવાની સમસ્યાઓ અંગે પણ તંત્ર વિચારે!...

વડોદરામાં પૂરના સંકટ સહિત સૌથી મોટી ભૂવાની સમસ્યાઓ અંગે પણ તંત્ર વિચારે! જુઓ આંકડા

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

Vadodara News | વડોદરા શહેરમાં પૂર બાદ પડેલા 88 ભૂવાઓ પૂરવા માટે ત્રણ હજાર જેટલા ડમ્પર ભરીને માટી નાખવામાં આવી છે. જો કે શહેરના માર્ગો પર પડેલા અનેક ભૂવાઓ હજી પણ પૂરાયા નથી.વડોદરા શહેરમાં જૂની ગટર લાઇનો આરસીસીની બનેલી છે. વરસાદી પાણી સાથે તેમાં કચરો ઉપરાંત માટી જવાથી શિલ્ટિંગ થાય છે. જે સ્થળે શિલ્ટિંગ ભરાયું હોય ત્યાં વરસાદી પાણી રોકાઇ રહે છે અને પાણીનું પ્રેશર વધે છે.

વરસાદી પાણી જૂની લાઇન તોડીને બહાર આવે છે. એના કારણે આ ભૂવા પડે છે. આ ભૂવાનું પૂરાણ કરવા માટે પહેલા ગટર લાઇનને રિપેર કરે છે. મશીનોનો ઉપયોગ કરી કચરો, માટી કાઢવામાં આવે છે. બાદમાં જૂની ગટર લાઇનને રિપેર કરવા માટે લોખંડની મોટી પાઇપ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જેને એમએસ શેલ કહેવામાં આવે છે. ગટર લાઇનનું જોડાણ કરીને તેમાં સિમેન્ટ અને કોંક્રિટ નાખવામાં આવે છે. તેને થોડો સમય સૂકાવા દેવામાં આવે છે. બાદમાં માટી નાખી પૂરાણ કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ 88 ભૂવા પડયા હતા. આ પૈકી 84 ભૂવાને વડોદરા મહાપાલિકા દ્વારા દુરસ્ત કરવામાં આવ્યા છે. બાકીના 4 ભૂવાનું રિપેરિંગ કામ ચાલું છે. ઉલ્લેખનીય છે કે શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મંદિરની બિલકુલ બહાર જ મુખ્ય રોડ પર મોટો ભૂવો ઘણા સમયથી પડયો છે જો કે આ ભૂવાનું રિપેરિંગ કામ ક્યારે પૂરુ થશે અને લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી ક્યારે મુક્તિ મળશે તે નિશ્ચિત નથી.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here