Sunday, February 23, 2025
HomeGujaratવડોદરામાં પૂરના સંકટ સહિત સૌથી મોટી ભૂવાની સમસ્યાઓ અંગે પણ તંત્ર વિચારે!...

વડોદરામાં પૂરના સંકટ સહિત સૌથી મોટી ભૂવાની સમસ્યાઓ અંગે પણ તંત્ર વિચારે! જુઓ આંકડા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

Vadodara News | વડોદરા શહેરમાં પૂર બાદ પડેલા 88 ભૂવાઓ પૂરવા માટે ત્રણ હજાર જેટલા ડમ્પર ભરીને માટી નાખવામાં આવી છે. જો કે શહેરના માર્ગો પર પડેલા અનેક ભૂવાઓ હજી પણ પૂરાયા નથી.વડોદરા શહેરમાં જૂની ગટર લાઇનો આરસીસીની બનેલી છે. વરસાદી પાણી સાથે તેમાં કચરો ઉપરાંત માટી જવાથી શિલ્ટિંગ થાય છે. જે સ્થળે શિલ્ટિંગ ભરાયું હોય ત્યાં વરસાદી પાણી રોકાઇ રહે છે અને પાણીનું પ્રેશર વધે છે.

વરસાદી પાણી જૂની લાઇન તોડીને બહાર આવે છે. એના કારણે આ ભૂવા પડે છે. આ ભૂવાનું પૂરાણ કરવા માટે પહેલા ગટર લાઇનને રિપેર કરે છે. મશીનોનો ઉપયોગ કરી કચરો, માટી કાઢવામાં આવે છે. બાદમાં જૂની ગટર લાઇનને રિપેર કરવા માટે લોખંડની મોટી પાઇપ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જેને એમએસ શેલ કહેવામાં આવે છે. ગટર લાઇનનું જોડાણ કરીને તેમાં સિમેન્ટ અને કોંક્રિટ નાખવામાં આવે છે. તેને થોડો સમય સૂકાવા દેવામાં આવે છે. બાદમાં માટી નાખી પૂરાણ કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ 88 ભૂવા પડયા હતા. આ પૈકી 84 ભૂવાને વડોદરા મહાપાલિકા દ્વારા દુરસ્ત કરવામાં આવ્યા છે. બાકીના 4 ભૂવાનું રિપેરિંગ કામ ચાલું છે. ઉલ્લેખનીય છે કે શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મંદિરની બિલકુલ બહાર જ મુખ્ય રોડ પર મોટો ભૂવો ઘણા સમયથી પડયો છે જો કે આ ભૂવાનું રિપેરિંગ કામ ક્યારે પૂરુ થશે અને લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી ક્યારે મુક્તિ મળશે તે નિશ્ચિત નથી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here