Thursday, July 16, 2026
HomeGujaratનર્મદા નદીમાં ગેરકાયદે રેતીખનન પર મોટી કાર્યવાહી, 22 ડમ્પર સહિત 9 કરોડનો...

નર્મદા નદીમાં ગેરકાયદે રેતીખનન પર મોટી કાર્યવાહી, 22 ડમ્પર સહિત 9 કરોડનો મુદ્દામાલ જપ્ત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી તંત્ર દ્વારા આશરે રૂ. 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકામાં નારેશ્વર નજીક આવેલ બેકાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં મોટાપાયે રેતીનું ગેરકાયદે ખનન થાય છે તેવી બાતમીના આધારે ગાંધીનગર, સુરત ફ્લાઇંગ સ્કવોડ અને વડોદરા તેમજ ભરૂચની ખાણખનીજ ખાતાની સંયુક્ત ટીમે બપોરે અચાનક દરોડો પાડતાં રેતી માફિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.
જો કે તંત્ર દ્વારા નદીમાંથી 5 બાજ નાવડી, 22 ડમ્પરો સહિત કુલ 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણખનીજ ખાતાએ જપ્ત કરેલી નાવડીઓ તેમજ ડમ્પરો કોની માલિકીના છે અને કોના દ્વારા નર્મદા નદીમાં ગેરકાયદે રેતીખનન ચાલતું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટો જથ્થો ખાણખનીજ ખાતા દ્વારા જપ્ત કરવામાં આવતાં રાજકીય મોરચે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here