Saturday, May 31, 2025
HomeGujaratવડોદરામાં બર્થ ડેની ઉજવણી કરતા પરિવાર પર હુમલા બાદ ઘરમાં તોડફોડ કરી

વડોદરામાં બર્થ ડેની ઉજવણી કરતા પરિવાર પર હુમલા બાદ ઘરમાં તોડફોડ કરી

Date:

spot_img

Related stories

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...
spot_img

વડોદરા : વડોદરામાં યાકુતપુરા કાનુડા ખાંચામાં રહેતા ઈકબાલ હુસેન અહેમદ હુસેન મકરાણીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મારા પૌત્ર મોહમ્મદ નોમાનનો જન્મદિવસ હોય રાત્રે 8:00 વાગે અમે ઉજવણી કરતા હતા. મારા સગા સંબંધીઓ મારા ઘરે આવ્યા હતા. જેમની ગાડીઓ મારા ઘરની સામે પાર્ક કરતા હતા. મારો દીકરો મોહમ્મદ તુફેલ અમારા સંબંધીની ગાડી પાર્ક કરાવવા બહાર ગયો હતો તે વખતે અશફાક અલીમાસુમ અલી સૈયદ તેની ગાડી લઈને મારા ઘરની બહાર ઉભા હતા. મારા દીકરાએ તેઓને કહ્યું કે તમારી ગાડી આપના ઘરના આંગણમાં મૂકી દો નહિતર બીજો કોઈ તેની ગાડી મૂકી જશે જેથી અશફાક અલીએ ઉશ્કેરાઈને ગાળો બોલે ઝપાઝપી કરી હતી ઘરના સભ્યો તથા મહોલ્લાના માણસોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું.ત્યારબાદ રાત્રે 11:00 વાગે અગાઉ થયેલા ઝઘડા નો ઉપરાણું લઈને નવાજઅલી ઈમ્તિયાઝ અલી સૈયદ તથા મુખ્તારઅલી યાસીનઅલી સૈયદ તથા તોસીફ સહિત પાંચ થી છ લોકો મારા ઘરે ગાળો બોલતા બોલતા ઘૂસી ગયા હતા અને મારી પત્ની અને મારા ત્રણે દીકરાને માર્યો હતો. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. મારા દીકરાને હથિયાર પગના ભાગે મારી બહાર લઈ જવાની કોશિશ આરોપીઓએ કરી હતી આજુબાજુના લોકો દોડી આવતા અમને છોડાવ્યા હતા.

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here