Monday, February 24, 2025
HomeGujaratવડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું...

વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વડોદરા : વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ પૂર આવતા ખાસ કરીને ગટર લઈને ચોક અપ થઈ જતા તેના લીધે ગટરનું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન કે જે લીકેજ હોઈ તેની સાથે પાણી ભળતા લોકોને પીવાનું ગંદુ અને દુર્ગંધ મારતું મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જ્યારે ભારે વરસાદ ખાબકયો હતો, ત્યારે સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા, જેના લીધે માટીવાળું પાણી ગટરમાં સતત વહેતું રહેવાના કારણે માટી નીચે જમા થઈ જતા ગટર લાઈનો ચોક થવાની ફરિયાદો ઉઠી છે, અને ગટરના પાણીનો નિકાલ નહીં થતાં હવે દૂષિત પાણીની ફરિયાદોમાં વધારો થયો છે. વિસ્તારની નવી રામવાડી, જુની રામવાડી, સરસ્વતીનગર, ઝેવિયરનગર વગેરે વિસ્તારોમાં આ તકલીફ જોવા મળી રહી છે. હરણી વિસ્તારના નાગરિકના કહેવા અનુસાર છેલ્લા છ દિવસથી હરણી ગામ લીંબડી ફળિયામાં ગંદુ અને દુર્ગંધ મારતું ડહોળું પાણી મળી રહ્યું છે. આ પાણી ડોલમાં ભર્યું હોય તો બાજુમાં ઉભા પણ રહી ન શકાય તેવું છે.વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તેમજ પાણી પુરવઠા શાખામાં છેલ્લા બે ત્રણ દિવસથી જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. તંત્ર દ્વારા લોકોને પાણી પૂરું પાડવા ટેન્કર પણ મોકલવામાં આવતી નથી. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ગોયા ગેટની પાછળ શક્તિ કૃપા સર્કલ નજીક પર્સન સોસાયટી, ગણેશ સોસાયટી વગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી મળી રહ્યું છે. ગંદા પાણીના ફોલ્ટ શોધવા ખાડા ખોદીને લાઈનો કાપવામાં આવી રહી છે. બીજી બાજુ ડ્રેનેજ ચોક અપ હોવાથી તેના લીધે ગંદા પાણીની સમસ્યા ઊભી થઈ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here