Tuesday, August 25, 2026
HomeGujaratવડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું...

વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

વડોદરા : વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ પૂર આવતા ખાસ કરીને ગટર લઈને ચોક અપ થઈ જતા તેના લીધે ગટરનું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન કે જે લીકેજ હોઈ તેની સાથે પાણી ભળતા લોકોને પીવાનું ગંદુ અને દુર્ગંધ મારતું મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જ્યારે ભારે વરસાદ ખાબકયો હતો, ત્યારે સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા, જેના લીધે માટીવાળું પાણી ગટરમાં સતત વહેતું રહેવાના કારણે માટી નીચે જમા થઈ જતા ગટર લાઈનો ચોક થવાની ફરિયાદો ઉઠી છે, અને ગટરના પાણીનો નિકાલ નહીં થતાં હવે દૂષિત પાણીની ફરિયાદોમાં વધારો થયો છે. વિસ્તારની નવી રામવાડી, જુની રામવાડી, સરસ્વતીનગર, ઝેવિયરનગર વગેરે વિસ્તારોમાં આ તકલીફ જોવા મળી રહી છે. હરણી વિસ્તારના નાગરિકના કહેવા અનુસાર છેલ્લા છ દિવસથી હરણી ગામ લીંબડી ફળિયામાં ગંદુ અને દુર્ગંધ મારતું ડહોળું પાણી મળી રહ્યું છે. આ પાણી ડોલમાં ભર્યું હોય તો બાજુમાં ઉભા પણ રહી ન શકાય તેવું છે.વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તેમજ પાણી પુરવઠા શાખામાં છેલ્લા બે ત્રણ દિવસથી જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. તંત્ર દ્વારા લોકોને પાણી પૂરું પાડવા ટેન્કર પણ મોકલવામાં આવતી નથી. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ગોયા ગેટની પાછળ શક્તિ કૃપા સર્કલ નજીક પર્સન સોસાયટી, ગણેશ સોસાયટી વગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી મળી રહ્યું છે. ગંદા પાણીના ફોલ્ટ શોધવા ખાડા ખોદીને લાઈનો કાપવામાં આવી રહી છે. બીજી બાજુ ડ્રેનેજ ચોક અપ હોવાથી તેના લીધે ગંદા પાણીની સમસ્યા ઊભી થઈ છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here