Sunday, February 23, 2025
HomeGujaratવડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, પોલીસ તેમજ વાહન...

વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વડોદરા : વડોદરાના સરદાર ભુવન વિસ્તારમાં હત્યાના બનાવ બાદ વન-વે કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સરદાર ભુવનના ખાચામાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થયા બાદ એક વાહનચાલકની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવવા જ પોલીસે સરદાર ભવનના ખાચામાં વન-વે કર્યો છે. જેને કારણે આ વિસ્તારમાં રહીશો તેમ જ વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય આ મુદ્દે પોલીસ કમિશનર રજૂઆત કરી હતી અને ફેરવિચારણા કરવા માટે કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ કોઈ પગલાં લેવાયા નથી. દરમિયાનમાં ગઈકાલે બપોરે બાઈક ઉપર સવાર બે યુવકો અહીંથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા એક યુવકે નીચે ઉતરી પોલીસ સાથે રકઝક કરી હતી અને બેરીકેટ ખસેડવાનો પ્રયાસ કરતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં માથાકૂટ કરતા યુવકનું નામ રવિ કનુભાઈ રબારી મંજુસર સાવલી હોવાનું ખુલ્યું હતું. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here