Monday, September 14, 2026
HomeGujaratવડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, પોલીસ તેમજ વાહન...

વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા : વડોદરાના સરદાર ભુવન વિસ્તારમાં હત્યાના બનાવ બાદ વન-વે કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સરદાર ભુવનના ખાચામાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થયા બાદ એક વાહનચાલકની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવવા જ પોલીસે સરદાર ભવનના ખાચામાં વન-વે કર્યો છે. જેને કારણે આ વિસ્તારમાં રહીશો તેમ જ વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય આ મુદ્દે પોલીસ કમિશનર રજૂઆત કરી હતી અને ફેરવિચારણા કરવા માટે કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ કોઈ પગલાં લેવાયા નથી. દરમિયાનમાં ગઈકાલે બપોરે બાઈક ઉપર સવાર બે યુવકો અહીંથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા એક યુવકે નીચે ઉતરી પોલીસ સાથે રકઝક કરી હતી અને બેરીકેટ ખસેડવાનો પ્રયાસ કરતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં માથાકૂટ કરતા યુવકનું નામ રવિ કનુભાઈ રબારી મંજુસર સાવલી હોવાનું ખુલ્યું હતું. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here