Sunday, April 20, 2025
HomeGujaratશંકરસિંહ વાઘેલાએ PM પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- 4.5 વર્ષનો હિસાબ આપો

શંકરસિંહ વાઘેલાએ PM પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- 4.5 વર્ષનો હિસાબ આપો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી સરકારી પર આકરા પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, મોદી સરકારે 4.5 વર્ષનો હિસાબ આપવો જ પડશે. વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ઘણાં વાયદા કર્યા હતા. તો હવે તેમણે કેટલા વાયદા પૂરા કર્યા છે તે તેમણે જણાવવું પડશે.

શંકરસિંહ વાઘેલા આ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું હતું કે, બીજેપી સરકાર સિસ્ટમ વગર કામ કરે છે અને પારદર્શકતાની તો કોઈ વાત જ નથી. 2014માં મોદી સરકારે જે ચૂંટણી ઢંઢેરો બનાવ્યો હતો તેમાં દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી. તો તેમાંથી કેટલી સ્માર્ટ સિટી? મોદી સરકારે ‘અમારો સંકલ્પ’ જાહેર કરીને સિસ્ટમ અને પારદર્શકતા સાથે કામ કરવાની વાત કરી હતી. પરંતુ તેમના કામમાં એવી કોઈ પારદર્શકતા દેખાતી નથી. આ ઉપરાંત તેમણે અમારો સંકલ્પમાં પ્રો-એક્ટિવ અને પ્રો-પીપલની પણ વાત કરી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ મોદી સરકારની આયુષ્માન યોજના ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે, શંકરસિંહ વાધેલા ગુજરાતના રાજકારણમાં છેલ્લાં 40 વર્ષથી સક્રિય છે અને તેઓ એક માત્ર એવા ગુજરાતના નેતા છે કે, જેઓ બીજેપી અને કોંગ્રેસ બંનેમાં પ્રદેશ અધ્યક્ષ પદે રહી ચૂક્યાં છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here