Monday, September 14, 2026
HomeGujarat14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની...

14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની પણ ચકાસણી કરશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગુજરાતની શાન સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોતનો આંકડો કાલે 14 પર પહોંચ્યો છે. જો કે 14 દિવસમાં ગીરની દલખાણિયા રેન્જમાં 14 સિંહોના મોત થયા ત્યાં સુધી સરકાર ઉંઘતી જ હતી. આજે અચાનક સરકાર અને વનતંત્ર સફાળું જાગ્યું છે. આ સાથે તંત્ર એવી વાત કરે છે હવે ગીરમાં રહેલા રક્ષિત સિંહો અને ગીર બહાર રહેતા સિંહોની પણ હેલ્થ ચેકઅપ થશે. આજે જ એકાએક 14 દિવસ પછી વનમંત્રી પણ તપાસના આદેશ આપતા દેખાયા હતા.

ગીર જંગલ અને બહાર કુલ ૯૫૪ ચો કિ.મી. વિસ્તારમાં રહેતા ૨૯૬ સિંહની હેલ્થ ચેકઅપ કર્યું છે. હજુય સરકારી ચોપડે 7 સિહો બીમારીમાં સબડી રહ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે, જો કે જેમાં 1 સિંહણતો ગંભીર હાલતમાં છે. બીમાર સિંહો ઇજા ગ્રસ્ત છે જે એવું દર્શાવે છે કે તંત્રની બેદરકારી આનું પરિણામ છે.

14 દિવસ સુધી સતત 14 સિંહો મૃત્યુ પામ્યા છતા હજુ સુધી કુલ 1740 ચો કિ.મી. વિસ્તારમાં વસતા 460 સિહમાંથી 296 સિંહની ચકાસણી થઈ છે. હજુ 164 સિંહની સ્થિતી કેવી છે અને સુરક્ષિત છે કે નહીં તેના માટે સરકાર માત્ર વિચારી જ રહી છે કશું થયું નથી. જો કે વનતંત્રની 140 ટીમના 585 કર્મચારી ચકાસણી કરી રહ્યા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here