Thursday, June 25, 2026
HomeGujarat14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની...

14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની પણ ચકાસણી કરશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાતની શાન સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોતનો આંકડો કાલે 14 પર પહોંચ્યો છે. જો કે 14 દિવસમાં ગીરની દલખાણિયા રેન્જમાં 14 સિંહોના મોત થયા ત્યાં સુધી સરકાર ઉંઘતી જ હતી. આજે અચાનક સરકાર અને વનતંત્ર સફાળું જાગ્યું છે. આ સાથે તંત્ર એવી વાત કરે છે હવે ગીરમાં રહેલા રક્ષિત સિંહો અને ગીર બહાર રહેતા સિંહોની પણ હેલ્થ ચેકઅપ થશે. આજે જ એકાએક 14 દિવસ પછી વનમંત્રી પણ તપાસના આદેશ આપતા દેખાયા હતા.

ગીર જંગલ અને બહાર કુલ ૯૫૪ ચો કિ.મી. વિસ્તારમાં રહેતા ૨૯૬ સિંહની હેલ્થ ચેકઅપ કર્યું છે. હજુય સરકારી ચોપડે 7 સિહો બીમારીમાં સબડી રહ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે, જો કે જેમાં 1 સિંહણતો ગંભીર હાલતમાં છે. બીમાર સિંહો ઇજા ગ્રસ્ત છે જે એવું દર્શાવે છે કે તંત્રની બેદરકારી આનું પરિણામ છે.

14 દિવસ સુધી સતત 14 સિંહો મૃત્યુ પામ્યા છતા હજુ સુધી કુલ 1740 ચો કિ.મી. વિસ્તારમાં વસતા 460 સિહમાંથી 296 સિંહની ચકાસણી થઈ છે. હજુ 164 સિંહની સ્થિતી કેવી છે અને સુરક્ષિત છે કે નહીં તેના માટે સરકાર માત્ર વિચારી જ રહી છે કશું થયું નથી. જો કે વનતંત્રની 140 ટીમના 585 કર્મચારી ચકાસણી કરી રહ્યા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here