Thursday, July 16, 2026
HomeGujarat14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની...

14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની પણ ચકાસણી કરશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગુજરાતની શાન સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોતનો આંકડો કાલે 14 પર પહોંચ્યો છે. જો કે 14 દિવસમાં ગીરની દલખાણિયા રેન્જમાં 14 સિંહોના મોત થયા ત્યાં સુધી સરકાર ઉંઘતી જ હતી. આજે અચાનક સરકાર અને વનતંત્ર સફાળું જાગ્યું છે. આ સાથે તંત્ર એવી વાત કરે છે હવે ગીરમાં રહેલા રક્ષિત સિંહો અને ગીર બહાર રહેતા સિંહોની પણ હેલ્થ ચેકઅપ થશે. આજે જ એકાએક 14 દિવસ પછી વનમંત્રી પણ તપાસના આદેશ આપતા દેખાયા હતા.

ગીર જંગલ અને બહાર કુલ ૯૫૪ ચો કિ.મી. વિસ્તારમાં રહેતા ૨૯૬ સિંહની હેલ્થ ચેકઅપ કર્યું છે. હજુય સરકારી ચોપડે 7 સિહો બીમારીમાં સબડી રહ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે, જો કે જેમાં 1 સિંહણતો ગંભીર હાલતમાં છે. બીમાર સિંહો ઇજા ગ્રસ્ત છે જે એવું દર્શાવે છે કે તંત્રની બેદરકારી આનું પરિણામ છે.

14 દિવસ સુધી સતત 14 સિંહો મૃત્યુ પામ્યા છતા હજુ સુધી કુલ 1740 ચો કિ.મી. વિસ્તારમાં વસતા 460 સિહમાંથી 296 સિંહની ચકાસણી થઈ છે. હજુ 164 સિંહની સ્થિતી કેવી છે અને સુરક્ષિત છે કે નહીં તેના માટે સરકાર માત્ર વિચારી જ રહી છે કશું થયું નથી. જો કે વનતંત્રની 140 ટીમના 585 કર્મચારી ચકાસણી કરી રહ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here