Sunday, April 20, 2025
Homenationalશહીદોને પૂરતુ સન્માન મળવું જાઇએ,સાધ્વીના નિવેદનથી દુઃખ થયું: ડીએસ હુડ્ડા

શહીદોને પૂરતુ સન્માન મળવું જાઇએ,સાધ્વીના નિવેદનથી દુઃખ થયું: ડીએસ હુડ્ડા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૧
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનાર નિવૃત લેફ્ટિનેટ જનરલ ડીએસ હુડ્ડાએ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે અંગે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સેના કે પોલીસના શહીદ જવાન અંગે આ પ્રકારના નિવેદન સાંભળીને દુ:ખ થાય છે. શહીદોને પુરી રીતે સન્માન આપવુ જાઈએ. શહીદ અંગે વિવાદિત નિવેદન આપવા અયોગ્ય છે.
મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ હતુ કે હેમંત કરકરેને તેના કરેલા કર્મોની સજા મળી છે. માલેગાંવ કેસમાં કરકરેએ મને ખોટી રીતે ફસાવી અને મારા વંશને ખત્મ કરવાની ધમકી આપી હતી. સાધ્વીએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક અધિકારીએ મને છોડી મુકવા હેમંત કરકરેને અપીલ કરી હતી. પરંતુ તેમણે મને ફસાવવા કથિત પુરાવા એકત્ર કર્યા. કરકરે તપાસ દરમ્યાન અભદ્ર વ્યવ્હાર પણ કરતા હતા અને બોમ્બ બ્લાસ્ટનો આરોપ કબુલવા મારા પર દબાણ કરવામા આવતુ હતુ.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here