Thursday, June 25, 2026
Homenationalશહીદોને પૂરતુ સન્માન મળવું જાઇએ,સાધ્વીના નિવેદનથી દુઃખ થયું: ડીએસ હુડ્ડા

શહીદોને પૂરતુ સન્માન મળવું જાઇએ,સાધ્વીના નિવેદનથી દુઃખ થયું: ડીએસ હુડ્ડા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૧
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનાર નિવૃત લેફ્ટિનેટ જનરલ ડીએસ હુડ્ડાએ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે અંગે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સેના કે પોલીસના શહીદ જવાન અંગે આ પ્રકારના નિવેદન સાંભળીને દુ:ખ થાય છે. શહીદોને પુરી રીતે સન્માન આપવુ જાઈએ. શહીદ અંગે વિવાદિત નિવેદન આપવા અયોગ્ય છે.
મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ હતુ કે હેમંત કરકરેને તેના કરેલા કર્મોની સજા મળી છે. માલેગાંવ કેસમાં કરકરેએ મને ખોટી રીતે ફસાવી અને મારા વંશને ખત્મ કરવાની ધમકી આપી હતી. સાધ્વીએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક અધિકારીએ મને છોડી મુકવા હેમંત કરકરેને અપીલ કરી હતી. પરંતુ તેમણે મને ફસાવવા કથિત પુરાવા એકત્ર કર્યા. કરકરે તપાસ દરમ્યાન અભદ્ર વ્યવ્હાર પણ કરતા હતા અને બોમ્બ બ્લાસ્ટનો આરોપ કબુલવા મારા પર દબાણ કરવામા આવતુ હતુ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here