Thursday, July 16, 2026
Homenationalશહીદોને પૂરતુ સન્માન મળવું જાઇએ,સાધ્વીના નિવેદનથી દુઃખ થયું: ડીએસ હુડ્ડા

શહીદોને પૂરતુ સન્માન મળવું જાઇએ,સાધ્વીના નિવેદનથી દુઃખ થયું: ડીએસ હુડ્ડા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૧
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનાર નિવૃત લેફ્ટિનેટ જનરલ ડીએસ હુડ્ડાએ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે અંગે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સેના કે પોલીસના શહીદ જવાન અંગે આ પ્રકારના નિવેદન સાંભળીને દુ:ખ થાય છે. શહીદોને પુરી રીતે સન્માન આપવુ જાઈએ. શહીદ અંગે વિવાદિત નિવેદન આપવા અયોગ્ય છે.
મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ હતુ કે હેમંત કરકરેને તેના કરેલા કર્મોની સજા મળી છે. માલેગાંવ કેસમાં કરકરેએ મને ખોટી રીતે ફસાવી અને મારા વંશને ખત્મ કરવાની ધમકી આપી હતી. સાધ્વીએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક અધિકારીએ મને છોડી મુકવા હેમંત કરકરેને અપીલ કરી હતી. પરંતુ તેમણે મને ફસાવવા કથિત પુરાવા એકત્ર કર્યા. કરકરે તપાસ દરમ્યાન અભદ્ર વ્યવ્હાર પણ કરતા હતા અને બોમ્બ બ્લાસ્ટનો આરોપ કબુલવા મારા પર દબાણ કરવામા આવતુ હતુ.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here