Monday, June 2, 2025
HomeIndiaશિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો પેચ મહારાષ્ટ્રમાં ?ભાજપ...

શિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો પેચ મહારાષ્ટ્રમાં ?ભાજપ કરી રહ્યું છે દબાણ

Date:

spot_img

Related stories

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....
spot_img

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર કર્યો છે. સૂત્રો અનુસાર, શિંદે ડેપ્યુટી સીએમ પદ લેવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ પક્ષના બીજા કોઈ નેતાને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. એકનાથ શિંદેએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી સકારાત્મક નિવેદન આપ્યું હતું, પરંતુ મુંબઈમાં આ મુદ્દે યોજાનારી બેઠકો રદ થતાં ફરી પાછો વિવાદ વકર્યો હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, શિંદેએ વિધાનસભામાં અધ્યક્ષ પદ અને ગૃહ મંત્રાલય ઉપરાંત નગર વિકાસ વિભાગની જવાબદારીઓ માગી હતી. શિંદે સતત નિવેદનો આપી પોતે ભાજપની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અંદરોઅંદર વિખવાદ જોવા મળ્યો છે.મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા લોકોના મતે, ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોને એકતાનો સંદેશ આપવા માટે તેની સરકારની મુખ્ય ટીમમાં શિંદેને તેના ડેપ્યુટી સીએમ તરીકે સામેલ કરવા માંગે છે. જોકે, શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને શાહની પસંદગીને અનુસરશે. પરંતુ શિંદેએ આ પદ લેવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે.ભાજપ પણ ઈચ્છે છે કે મહાવિકાસ આઘાડીના લોકો આ મહત્વના મુદ્દાને લઈને કોઈ નવો વિવાદ ઉભો ન કરે, તેથી ભાજપના નેતાઓ શિંદેને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા સતત મનાવી રહ્યા છે. આ નિર્ણય અંગે અન્ય એક સૂત્રનું માનવું છે કે જો શિંદે સાચા ભાઈની જેમ ભાજપને સાથ-સહકાર આપતાં રહે તો ભાજપને વારંવાર અજિત પવાર તરફ જોવાની જરૂર નહીં પડે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here