Thursday, February 27, 2025
Homenationalસંસદ પરીસરમાં સત્તા અને વિપક્ષના સાંસદોનું સામ-સામે વિરોધ પ્રદર્શન, મણિપુર-રાજસ્થાન મુદ્દે હોબાળો

સંસદ પરીસરમાં સત્તા અને વિપક્ષના સાંસદોનું સામ-સામે વિરોધ પ્રદર્શન, મણિપુર-રાજસ્થાન મુદ્દે હોબાળો

Date:

spot_img

Related stories

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...
spot_img

ભાજપના સાંસદોએ ગેહલોત સરકાર વિરુદ્ધ કર્યા ધરણા

મણિપુર મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી

સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થવાની છે. બંને ગૃહોમાં મણિપુર પર હંગામો ચાલુ રહેવાની ધારણા છે. કારણ કે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે તો ભાજપે પણ બંગાળ અને રાજસ્થાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે ગઠબંધન કરીને લડવાની યોજના તૈયાર કરી છે.

રાજસ્થાનના ભાજપના સાંસદોએ આજે ​​સંસદ ભવન સંકુલમાં ગેહલોત સરકાર વિરુદ્ધ ધરણા કર્યા હતા. રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને લઈને સાંસદોએ રાજ્ય સરકારને ઘેરી હતી. સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા સામે સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મણિપુર મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી

મણિપુર મુદ્દે વિપક્ષનું ખૂબ જ આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ આજે મણિપુરની ઘટનાને લઈને ધરણા કર્યા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડાપ્રધાનને આ ઘટના અંગે સંસદમાં નિવેદન આપવાની માંગ કરી હતી.

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here