Sunday, April 20, 2025
Homenationalસિનિયર સિટિઝન પેન્શનરોને સર્ટિ રજૂ કરવા હવે બે મહિના

સિનિયર સિટિઝન પેન્શનરોને સર્ટિ રજૂ કરવા હવે બે મહિના

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી, તા. ૮
સિનિયર સિટિઝન પેન્શનરોને પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા હવે બે મહિનાનો સમય મળશે. દર વર્ષે નવેમ્બરમાં વર્તમાન એક મહિનાના ગાળાના બદલે પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા બે મહિનાની વિન્ડો મળશે. સરકાર દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, આ પેન્શનરો દર વર્ષે પહેલી ઓક્ટોબરથી રજૂ કરી શકે છે. પહેલા પહેલી નવેમ્બરના દિવસે સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર રહેતી હતી. અત્રે નોંધનીય છે કે, લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર દર વર્ષે રહે છે. કારણ કે તેમનું પેન્શન ખુબ મહત્વનું રહે છે. આના કારણે પેન્શનરોને વધારે પ્રમાણમાં ફ્લેÂક્સબિલિટી મળી શકે છે. સિનિયર પેન્શનરો ૮૦ વર્ષથી ઉપરના હોય છે અને તેમના લાઇફ સર્ટિ રજૂ કરવાની તક આપવામાં આવે છે. હાલમાં આ સર્ટિફિકેટ પહેલી નવેમ્બર અને ૩૦મી નવેમ્બર વચ્ચે રજૂ કરવાના હોય છે. આની ખુબ અસર હોય છે. સરકારી પેન્શનરોને પણ નવેમ્બરના મહિનામાં દર વર્ષે જીવનપ્રમાણ અથવા તો લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર હોય છે. વ્યÂક્ત પેન્શન મેળવી રહી છે તેની ખાતરી કરવા બેંકોને આ પ્રકારના પુરાવા આપવાના હોય છે. મહિના દરમિયાન જા આ પ્રકારના પ્રમાણપત્ર આપવામાં આવતા નથી તેમના પેન્શનને સંબંધિત સરકારી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવે છે. એક વખતે પેન્શન બંધ થઇ જાય ત્યારે તેને ફરી શરૂ કરવામાં ખુબ જટિલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે લાઈનોમાં ઉભા રહેવાની સાથે સાથે અન્ય મુશ્કેલીઓ પણ જારદાર ધસારાના કારણે જાવા મળે છે જેથી સારા સમાચાર એ છે કે, સિનિયર સિટિઝન પેન્શનરોને લાઇફ સર્ટિ રજૂ કરવા બે મહિના મળશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here