Friday, July 17, 2026
Homenationalસિનિયર સિટિઝન પેન્શનરોને સર્ટિ રજૂ કરવા હવે બે મહિના

સિનિયર સિટિઝન પેન્શનરોને સર્ટિ રજૂ કરવા હવે બે મહિના

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

નવી દિલ્હી, તા. ૮
સિનિયર સિટિઝન પેન્શનરોને પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા હવે બે મહિનાનો સમય મળશે. દર વર્ષે નવેમ્બરમાં વર્તમાન એક મહિનાના ગાળાના બદલે પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા બે મહિનાની વિન્ડો મળશે. સરકાર દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, આ પેન્શનરો દર વર્ષે પહેલી ઓક્ટોબરથી રજૂ કરી શકે છે. પહેલા પહેલી નવેમ્બરના દિવસે સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર રહેતી હતી. અત્રે નોંધનીય છે કે, લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર દર વર્ષે રહે છે. કારણ કે તેમનું પેન્શન ખુબ મહત્વનું રહે છે. આના કારણે પેન્શનરોને વધારે પ્રમાણમાં ફ્લેÂક્સબિલિટી મળી શકે છે. સિનિયર પેન્શનરો ૮૦ વર્ષથી ઉપરના હોય છે અને તેમના લાઇફ સર્ટિ રજૂ કરવાની તક આપવામાં આવે છે. હાલમાં આ સર્ટિફિકેટ પહેલી નવેમ્બર અને ૩૦મી નવેમ્બર વચ્ચે રજૂ કરવાના હોય છે. આની ખુબ અસર હોય છે. સરકારી પેન્શનરોને પણ નવેમ્બરના મહિનામાં દર વર્ષે જીવનપ્રમાણ અથવા તો લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર હોય છે. વ્યÂક્ત પેન્શન મેળવી રહી છે તેની ખાતરી કરવા બેંકોને આ પ્રકારના પુરાવા આપવાના હોય છે. મહિના દરમિયાન જા આ પ્રકારના પ્રમાણપત્ર આપવામાં આવતા નથી તેમના પેન્શનને સંબંધિત સરકારી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવે છે. એક વખતે પેન્શન બંધ થઇ જાય ત્યારે તેને ફરી શરૂ કરવામાં ખુબ જટિલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે લાઈનોમાં ઉભા રહેવાની સાથે સાથે અન્ય મુશ્કેલીઓ પણ જારદાર ધસારાના કારણે જાવા મળે છે જેથી સારા સમાચાર એ છે કે, સિનિયર સિટિઝન પેન્શનરોને લાઇફ સર્ટિ રજૂ કરવા બે મહિના મળશે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here