Sunday, May 4, 2025
Homenationalસીબીઆઈનો ડખ્ખો વધુ વકર્યોઃ ડીઆઈજી એમ.કે. સિન્હાની સુપ્રિમ કોર્ટમાં સ્ફોટક પીટીશનઃ અજીત...

સીબીઆઈનો ડખ્ખો વધુ વકર્યોઃ ડીઆઈજી એમ.કે. સિન્હાની સુપ્રિમ કોર્ટમાં સ્ફોટક પીટીશનઃ અજીત ડોભાલ, સીવીસી ઉપર સનસનીખેજ આરોપોઃ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીએ કરોડોની લાંચ લીધાનો આરોપ

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

સીબીઆઈના આંતરિક ડખ્ખાએ આજે એક નાટકીય મોડ લીધો છે. સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિન્હાએ આજે સુપ્રીમ કોર્ટમાં એક વિસ્ફોટક અરજી દાખલ કરી છે. જેમા તેમણે નરેન્દ્ર કનિદૈ લાકિઅ મોદી સરકારના ટોચના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે સીબીઆઈની રોજેરોજની કામગીરીમાં ચંચુપાત કરવા અંગે પોતાની પીટીશનમાં જે કનિદૈ લાકિઅ જે લોકોના નામ અકિલા આપ્યા છે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીવીસી કે.વી. ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે એવો સનસનીખેજ કનિદૈ લાકિઅ આરોપ મુકયો છે કે, મોદી સરકારમાં કોલસા અને ખાણ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરી અકીલા ઉપર વ્યાપારી સતિષ સાનાએ મુકેલા આરોપનો પણ ઉલ્લેખ કર્યો કનિદૈ લાકિઅ છે. જેમાં ૨૦૧૮ના જૂનમાં રાજ્યમંત્રીને કેટલાક કરોડો રૂપિયાની લાંચ પણ આપવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં સિંહાના વકીલે એવુ પણ કહ્યુ હતુ કે, કનિદૈ લાકિઅ અમારી અરજીમાં કેટલાક ચોંકાવનારા તથ્યો છે. આના જવાબમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે, અમને ચોંકાવુ પડે તેવુ કશું નથી. સિન્હો પોતાની કનિદૈ લાકિઅ અરજીમાં વેપારી સતિષ શાહના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યુ છે કે જો આ બધુ સત્ય ઠરે તો મોટા ધડાકા ભડાકા થઈ શકે તેમ છે. અત્રે નોંધનીય કનિદૈ લાકિઅ છે કે સિન્હાની ૨૩મી ઓકટોબરે રાત્રે નાગપુર બદલી કરવામાં આવી હતી. જે સામે તેમણે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુપ્રિમમાં દાખલ કરેલી અરજીમાં કનિદૈ લાકિઅ સિન્હાએ જણાવ્યુ છે કે, કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીને જે નાણા ચૂકવાયા હતા તે અમદાવાદના વિપુલ થકી ચૂકવાયા હતા. આ બાબતનો ખુલાસો સાનાએ મારી સમક્ષ ૨૦-૧૦-૨૦૧૮ના રોજ કર્યો હતો જે અંગેનો રિપોર્ટ મેં તરત જ ડાયરેકટર અને એ.ડી. (એ.કે. શર્મા)ને કર્યો હતો. તેમણે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સીબીઆઈના ડાયરેકટર જેમને રીપોર્ટ કરે છે તે પર્સોનલ મંત્રાલયના થકી મંત્રી હરીભાઈ ચૌધરીએ સીબીઆઈ ઉપર પોતાની વગ વાપરવાનો પણ પ્રયાસ કર્યો હતો

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here