Wednesday, August 26, 2026
Homenationalમુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યો...

મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યો છેઃ ખાલિસ્તાન સમર્થકો સાથેની તસ્વીરો સામે આવી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

પંજાબના અમૃતસર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ એક નવો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાની આતંકવાદી અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મોસ્ટ કનિદૈ લાકિઅ વોન્ટેડ હાફિઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તપાસ એજન્સીઓની એક બેઠકમાં પાકિસ્તાનમાં કનિદૈ લાકિઅ હાજર ખાલીસ્તાન અકિલા સમર્થક આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા મુદ્દે અનેક માહિતી સંયુક્ત રીતે વહેંચવામાં આવી હતી. સુત્રો અનુસાર ગોપાલ સિંહ ચાવલા કનિદૈ લાકિઅ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIઅને લશ્કર એ તોયબા ચીફ હાફિઝ સઇદ સાથે મળીને પંજાબમાં અકીલા આતંકવાદ ફેલાવવાનું કાવત્રું રચી રહ્યા છે. થોડા મહિનાઓ કનિદૈ લાકિઅ પહેલા પાકિસ્તાનમા હાફિઝ સઇદ પાસેથી ચાવલાની મુલાકાતની તસ્વીર પણ તપાસ એજન્સીઓ પાસે આવી છે. તેના કારણે ખાલિસ્તાન સમર્થકોના પાકિસ્તાનના કનિદૈ લાકિઅ આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હોવાની આશંકાની પૃષ્ટી માનવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ગોપાલ સિંહ ચાવલાના ભડકાઉ કનિદૈ લાકિઅ નિવેદન પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા યુવકોને ખાલિસ્તાન માટે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. એનઆઇએની તપાસમાં તેમ કનિદૈ લાકિઅ પણ ખુલાસો થયો કે પંજાબમાં ધાર્મિક સંગઠન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના કાર્યકર્તાઓ નિશાન પર છે. નિરંકારી હુમલામાં વપરાયો પાકિસ્તાની કનિદૈ લાકિઅ ગ્રેનેડ, આતંકીની માહિતી આપનારને 50 લાખ ઇનામ… પંજાબમાં 8 આરએસએસ કાર્યકર્તાઓની હત્યા મુદ્દે એનઆઇએ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. કાવત્રા પાછળ ખાલિસ્તાન લિબરેશન ફોર્સ લીડર, પાકિસ્તાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ઇટાલી અને સઉદી અરબ અમીરાતમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ પંજાબને ટાર્ગેટ કરીને હુમલાને અંજામ આપ્યો હતો. અમૃતસર બ્લાસ્ટ: હુલાખોરની જાણકારી આપનારને 50 લાખનું ઇનામ, હેલ્પલાઇન નંબર 181… દેશની બહાર બેઠેલા ખાલિસ્તાન સમર્થકો જે આતંકવાદી કાવત્રા રચી રહ્યા છે તેમાં ગોપાલ સિંહ ચાવલા (પાકિસ્તાન), હરમિત સિંહ ઉર્ફે હૈપ્પી ( પાકિસ્તાન), ગુરજિંદર સિંહ ઉર્ફે શાસ્ત્રી (ઇટાલીમાં હોવાનાં સમાચાર), ગુરશરણબીર સિંહ ઉર્ફે ગુરુશરણ સિંહ વાલિયા ઉર્ફે પહેલવાન (બ્રિટન), ગુરુજં સિંહ ઢિલ્લન (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. પંજાબના આતંકવાદીઓનું કનેક્શન પશ્ચિમી યુપીમાં હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જેના કારણે યુપી પોલીસ પણ એલર્ટ પર છે. અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?… ઉલ્લેખનીય છે કે, પંજાબના અમૃતસર શહેરના એક ગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ છે. રાજસાંસીના અદાવલી ગામના સંત નિરંકારી ભવન પર થયેલા હુમલામાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાર બાદ પંજાબ સહીત રાજધાની દિલ્હી, હરિયાણા અને એનસીઆર હાઇએલર્ટ પર છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here