Tuesday, April 22, 2025
HomeGujaratSuratસુરતના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોક અપ કે ઉભરાવવાની ફરિયાદ : 10...

સુરતના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોક અપ કે ઉભરાવવાની ફરિયાદ : 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા મ્યુનિ. કમિશનરની સૂચના

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત શહેરમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજ ઉભરાવવાની અને ચોક અપ થવાની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. સંકલન બેઠકમાં પણ ધારાસભ્ય દ્વારા રાંદેર ઝોનની ડ્રેનેજ સમસ્યા નિવારણ માટે ફરિયાદ કરી હતી. ડ્રેનેજ અંગેની વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ. કમિશનર એક્શનમાં આવ્યા છે. આજે અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મ્યુનિ.કમિશનરે તમામ ઝોનના અધિકારીઓને શહેરમાં ઉભરાતી ડ્રેનેજની સમસ્યા દુર કરવા 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે.સુરત શહેરના અનેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા થઈ રહી છે અને કેટલાક વિસ્તારમાં તો ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ ન થતાં કોંગ્રેસ અને લોકોએ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. સુરત પાલિકાના તમામ ઝોનમાં ડ્રેનેજ સમસ્યા વધી રહી છે. રાંદેર ઝોન પાસે ડ્રેનેજ સફાઈના સાધનો છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી ડ્રેનેજ સમસ્યા વધી રહી છે તેવી ફરિયાદ થઈ રહી છે.

ડ્રેનેજ માટે વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે ડ્રેનેજ વિભાગ અને તમામ ઝોનના ડ્રેનેજ વિભાગની મશીનરીનો મહત્તમ ઉપયોગ થાય એ પ્રકારે 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા આદેશ કર્યો.છે. આ ઉપરાંત આગામી 10 દિવસમાં ડ્રેનેજની મશીનરીનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. ડ્રેનેજ અંગેની સમસ્યાના નિવારણ માટે આવતીકાલથી ઝોન કક્ષાએ ડ્રેનેજ કામગીરી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના થકી કયા વિસ્તારમાં પાણી ભરાવાની અથવા તો ડ્રેનેજની સમસ્યા છે તે બાબતે કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી શકશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here