Thursday, July 16, 2026
HomeGujaratSuratસુરતના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોક અપ કે ઉભરાવવાની ફરિયાદ : 10...

સુરતના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોક અપ કે ઉભરાવવાની ફરિયાદ : 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા મ્યુનિ. કમિશનરની સૂચના

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સુરત શહેરમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજ ઉભરાવવાની અને ચોક અપ થવાની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. સંકલન બેઠકમાં પણ ધારાસભ્ય દ્વારા રાંદેર ઝોનની ડ્રેનેજ સમસ્યા નિવારણ માટે ફરિયાદ કરી હતી. ડ્રેનેજ અંગેની વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ. કમિશનર એક્શનમાં આવ્યા છે. આજે અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મ્યુનિ.કમિશનરે તમામ ઝોનના અધિકારીઓને શહેરમાં ઉભરાતી ડ્રેનેજની સમસ્યા દુર કરવા 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે.સુરત શહેરના અનેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા થઈ રહી છે અને કેટલાક વિસ્તારમાં તો ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ ન થતાં કોંગ્રેસ અને લોકોએ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. સુરત પાલિકાના તમામ ઝોનમાં ડ્રેનેજ સમસ્યા વધી રહી છે. રાંદેર ઝોન પાસે ડ્રેનેજ સફાઈના સાધનો છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી ડ્રેનેજ સમસ્યા વધી રહી છે તેવી ફરિયાદ થઈ રહી છે.

ડ્રેનેજ માટે વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે ડ્રેનેજ વિભાગ અને તમામ ઝોનના ડ્રેનેજ વિભાગની મશીનરીનો મહત્તમ ઉપયોગ થાય એ પ્રકારે 10 દિવસમાં એક્શન પ્લાન બનાવવા આદેશ કર્યો.છે. આ ઉપરાંત આગામી 10 દિવસમાં ડ્રેનેજની મશીનરીનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. ડ્રેનેજ અંગેની સમસ્યાના નિવારણ માટે આવતીકાલથી ઝોન કક્ષાએ ડ્રેનેજ કામગીરી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના થકી કયા વિસ્તારમાં પાણી ભરાવાની અથવા તો ડ્રેનેજની સમસ્યા છે તે બાબતે કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી શકશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here