Monday, June 2, 2025
HomeGujaratસુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી,12,600...

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી,12,600 થી વધુ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ થઈ શકે છે

Date:

spot_img

Related stories

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...
spot_img

સુરત : સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે હવે તવાઈ આવશે. શહેરના 12,600 કરતાં વધારે વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને રિપોર્ટ કર્યો છે.મળતી માહિતી અનુસાર, સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં જે લોકોએ અનેક વખત ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે, તેનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 100થી વધુ ઈ-ચલણ જે વાહન ચાલકોના આવ્યા છે, તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાનો આરટીઓને રિપોર્ટ કર્યો છે. જેમાંથી 12,613 વાહન ચાલકોના લાયસન્સ રદ થઈ શકે છે.

ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાની સંખ્યા 15 હજારથી વધુ :

સુરત શહેરમાં 5 કરતાં વધારે વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ-ચલણ મેળવનારા લોકોની સંખ્યા 15,000થી પણ વધારે છે. જ્યારે છેલ્લા 8 મહિનામાં 583 વાહનના લાયસન્સ પૈકી 60થી વધુ લાયસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના વાહન ચાલકોના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. તો હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 180 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here