Monday, February 24, 2025
HomeEntertainmentBollywoodસ્ટાર શર્મિન સહગલ કાર્તિક આર્યનથી ખુબ પ્રભાવિત છે

સ્ટાર શર્મિન સહગલ કાર્તિક આર્યનથી ખુબ પ્રભાવિત છે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુંબઇ,તા. ૧૦
હાલના દિવસોમાં તો કાર્તિક આર્યન વધારે લાઇમલાઇટમાં દેખાય છે. આના માટે તેની ફિલ્મો નહીં બલ્કે તેની પર્સનલ લાઇફ જવાબદાર છે. કાર્તિક આર્યન હાલમાં કોઇની સાથે રિલેશનશીપમાં નથી. જા કે તેના પર બોલિવુડની કેટલીક ઉભરતી સ્ટાર ફિદા છે. જેમાં સારા અલી અને અનન્યા પાડે સામેલ છે. હવે કાર્તિકને પસંદ કરનારમાં શર્મિન સહગલ પણ સામેલ થઇ ગઇ છે. સારા અને અનન્યા દ્વારા ક્રશ દર્શાવવામાં આવ્યા બાદ હવે સહગલ પણ પ્રભાવિત હોવાના હેવાલ મળ્યા છે. મલાલ ફિલ્મ મારફતે તે હાલમાં જ ડેબ્યુ કરી ગઇ હતી. તેનુ કહેવુ છે કે તેને આર્યન પસંદ છે. તે કાર્તિકની સાથે કોફી ડેટ પર જવા માટે ઇચ્છુક છે. કાર્તિકને સારી રીતે સમજવાની તેની ઇચ્છા રહેલી છે. કાર્તિક આર્યન હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં પતિ પત્ન ઔર વો અને લવ આજ કલનો સમાવેશ થાય છે. એક ફિલ્મમાં તે અનન્યા સાથે અને અન્ય ફિલ્મમાં સારા સાથે નજરે પડનાર છે. શાર્મિને કહ્યુ છે કે ફિલ્મો માટે ગ્લેમર દેખાવવા માટેની બાબત ખરાબ નથી પરંતુ જેન્ડરના આધાર પર માપદંડ નક્કી કરવાની બાબત પણ ખોટી નથી. તેનુ કહેવુ છે કે યુવક યુવતિ વચ્ચે અંતર કરવાની બાબત સારી નથી. અમારાથી હમેંશા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમને વિનમ્ર રહેવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે માત્ર જેન્ડરના આધાર પર યોગ્ય અને અયોગ્ય ઠેરવી દેવાની બાબત યોગ્ય નથી. હાલમાં ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવાનો ઇન્કાર કરીને શાર્મિને એક નવી ચર્ચા જગાવી દીધી છે. સહગલે એમ પણ કહ્યુ છે કે તે એક અભિનેત્રી તરીકે હજુ ઘણુ બધુ કામ કરવા માટે ઇચ્છુક છે. તે પોતાને કોઇ એક રોલ સુધી મર્યાદિત કરી દેવા માટે તૈયાર નથી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here