Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadસ્માર્ટ સિટીનાં હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

સ્માર્ટ સિટીનાં હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં આવેલો હેરિટેજ સમાન ટાઉનહોલ રૂ. ૯ કરોડના ખર્ચે નવાં ક્લેવર ધારણ કરશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા થોડાં વર્ષ અગાઉ શહેરના એકમાત્ર ટાઉનહોલને સુવિધાસજ્જ બનાવાયો હતો. જૂની ઢબના ટાઉનહોલમાં ૧૧પ૦ બેઠકની સીટીંગ એરેજમેન્ટ સાથે આકર્ષક સિલિંગ, કાર્પેટ અને એરકિવન્ડશનર સાથે મોટા પાયે રિનોવેશન કરાયું હતું, પરંતુ છેલ્લાં વર્ષોમાં ઊભી થયેલી જરૂરિયાતો અને ઊણપો વિશે હાથ ધરાયેલી નાગરિકો અને મ્યુનિસિપલ કાઉન્સિલરોની રજૂઆત બાદ ટાઉનહોલને અદ્યતન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
દિવસની ત્રણેય શિફ્ટથી ભરપૂર રહેતા ટાઉનહોલનું ઇન્ટિરિયર હવે ઊધઈના હવાલે છે. લાઈટનાં બોક્સમાં ઊધઈ આવી જતાં લાઈટ માટેની પ્લેટો અને બોક્સ લબડી પડ્યાં છે. ખુરશીની હાલત પણ ખરાબ બની છે. ટાઉનહોલના પાર્કિંગમાં અત્યારે ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. વોશરૂમ પણ હવે કાયાપલટ કરવા જેવા બન્યા છે એટલું જ નહીં, ટાઉનહોલનું બહારનું ક્લેવર પણ ખરાબ થયું છે. દીવાલ પર ક્યાંક વૃક્ષ ઊગી નીકળેલાં દેખાઈ રહ્યાં છે એ હવે ઐતિહાસિક ટાઉનહોલ રિનોવેશન ઝંખે છે.
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગનાં સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું કે ટાઉનહોલને રિનોવેટ કરવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રિનોવેશનની કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જે થોડા સમયમાં ફાઇનલ કરાયા બાદ આગળની વહીવટી કામગીરી હાથ ધરવામાં આવશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here