Monday, May 12, 2025
Homenationalહરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનો ચુકાદો

હરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનો ચુકાદો

Date:

spot_img

Related stories

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...
spot_img
Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim convicted for journalist’s murder

પંચકૂલા:
હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાના મામલામાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિતને અદાલતે દોષી માન્યો છે. પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે 16 વર્ષ જુના મર્ડર કેસમાં રામ રહીમની સાથે બીજા ચાર આરોપીઓને પણ દોષી ઠેરવ્યા છે.તેમને 17 જાન્યુઆરીએ સજાનુ એાલાન થશે.

આ પહેલા પંચકૂલામાં રામ રહીમના સમર્થકો તોફાન ના કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી.રામ રહિને વિડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરાયો હતો.

રામચંદ્ર છત્રપતિની 2002માં હત્યા કરાઈ હતી.તેમણે પોતાના અખબારમાં ડેરાને લગતા સમાચારો પ્રકાશિત કર્યા હતા.હત્યા બાદ પત્રકારના પરિવારજનોએ ફરિયાદ કરી હતી.આ મામલાની તપાસ બાદમાં સીબીઆઈને સોંપી દેવાઈ હતી.2007માં આ મામલામાં રામ રહિમને હત્યાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી દર્શાવતી ચાર્જશીટ રજૂ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here