Thursday, July 16, 2026
Homenationalહરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનો ચુકાદો

હરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનો ચુકાદો

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...
Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim convicted for journalist’s murder

પંચકૂલા:
હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાના મામલામાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિતને અદાલતે દોષી માન્યો છે. પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે 16 વર્ષ જુના મર્ડર કેસમાં રામ રહીમની સાથે બીજા ચાર આરોપીઓને પણ દોષી ઠેરવ્યા છે.તેમને 17 જાન્યુઆરીએ સજાનુ એાલાન થશે.

આ પહેલા પંચકૂલામાં રામ રહીમના સમર્થકો તોફાન ના કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી.રામ રહિને વિડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરાયો હતો.

રામચંદ્ર છત્રપતિની 2002માં હત્યા કરાઈ હતી.તેમણે પોતાના અખબારમાં ડેરાને લગતા સમાચારો પ્રકાશિત કર્યા હતા.હત્યા બાદ પત્રકારના પરિવારજનોએ ફરિયાદ કરી હતી.આ મામલાની તપાસ બાદમાં સીબીઆઈને સોંપી દેવાઈ હતી.2007માં આ મામલામાં રામ રહિમને હત્યાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી દર્શાવતી ચાર્જશીટ રજૂ થઈ હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here