Thursday, June 25, 2026
Homenationalહરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનો ચુકાદો

હરિયાણાના પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સહિત ચાર દોષિત, 17મીએ સજાનો ચુકાદો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...
Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim convicted for journalist’s murder

પંચકૂલા:
હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાના મામલામાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિતને અદાલતે દોષી માન્યો છે. પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે 16 વર્ષ જુના મર્ડર કેસમાં રામ રહીમની સાથે બીજા ચાર આરોપીઓને પણ દોષી ઠેરવ્યા છે.તેમને 17 જાન્યુઆરીએ સજાનુ એાલાન થશે.

આ પહેલા પંચકૂલામાં રામ રહીમના સમર્થકો તોફાન ના કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી.રામ રહિને વિડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરાયો હતો.

રામચંદ્ર છત્રપતિની 2002માં હત્યા કરાઈ હતી.તેમણે પોતાના અખબારમાં ડેરાને લગતા સમાચારો પ્રકાશિત કર્યા હતા.હત્યા બાદ પત્રકારના પરિવારજનોએ ફરિયાદ કરી હતી.આ મામલાની તપાસ બાદમાં સીબીઆઈને સોંપી દેવાઈ હતી.2007માં આ મામલામાં રામ રહિમને હત્યાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી દર્શાવતી ચાર્જશીટ રજૂ થઈ હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here