Thursday, February 27, 2025
HomeIndiaહરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર, ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2...

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર, ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2 હજાર

Date:

spot_img

Related stories

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...
spot_img

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે પાર્ટીને સાત ગેરંટીઓ આપી છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક બાવરિયાએ કહ્યું કે ભાજપના શાસનમાં હરિયાણામાં અપરાધો વધી ગયા છે. મહિલાઓને સશક્ત બનાવવા અમે બે હાજર રૂપિયા આપીશું. 18 વર્ષથી 60 વર્ષની મહિલાઓને તેનો ફાયદો મળશે. મોંઘવારીનું ભારણ ઘટાડવા માટે સિલિન્ડર પણ 500 રૂપિયા કરી આપીશું. લોકોની મુશ્કેલી ઘટાડવા માટે વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવાઓને 6 હજાર રૂપિયા પેન્શન ચૂકવાશે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા ઓપીએસ લાગુ કરાશે. યુવાઓને શ્રેષ્ઠ ભવિષ્ય આપીશું. 2 લાખ ખાલી પદો પર ભરતી બહાર પાડશું અને હરિયાણાને નશામુક્ત કરવાના પ્રયાસ કરીશું. આ સાથે કોંગ્રેસે આ રાજ્યમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો હતો.300 યુનિટ સુધીની મફત વીજળી અને 25 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.2 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ડ્રગ ફ્રી હરિયાણાની પહેલ કરવામાં આવશે. વૃદ્ધાવસ્થા, વિકલાંગતા અને વિધવા પેન્શન પેટે રૂ. 6000 ફાળવશે. જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવશે.જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ક્રિમી લેયરની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવશે.લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાયદેસર રીતે અમલી બનાવાશે. પાક પર તાત્કાલિક ધોરણે વળતર મળશે. ગરીબો માટે આવાસ લાવશે. 100 યાર્ડનો પ્લોટ આપવામાં આવશે. રૂ. 3.5 લાખની કિંમતના બે રૂમના મકાન આપવામાં આવશે.

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here