Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadહાઇવે પર કોલસા ભરેલા ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ

હાઇવે પર કોલસા ભરેલા ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ: અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાવાડી બ્રિજ નજીક કોલસા ભરેલા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી. પરંતુ હાઇવે પરનો ટ્રાફિકજામ થઇ જતા ભારે હાલાકી સર્જાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, કોલસા ભરેલું ડમ્પર સુરતથી ભરુચ તરફ આવી રહ્યું હતું ત્યારે અંકલેશ્વર નજીક આમલાવાડી બ્રિજ પર આ ડમ્પરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ડમ્પરનો ડ્રાઇવર અને ક્લિનર જીવ બચાવવા ડમ્પરમાંથી કૂદી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.

ડમ્પરમાં કોલસો ભરેલો હોવાથી જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રોડ પર બિહામણા દૃશ્યો સર્જાયા હતા. રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ પણ ભયના કારણે પોતપોતાના વાહનો ઊભા રાખી દીધા હતા. જેના કારણે રોડ પરનો ટ્રાફિક છ કિલોમીટર લાંબો જામ થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઇ આગને કાબુમાં લઇ ડમ્પરને રોડ પરથી સાઇડમાં હટાવી લઇ ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here