Thursday, May 22, 2025
HomeIndiaબજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે ધન-ધાન્ય યોજનાની મોટી...

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે ધન-ધાન્ય યોજનાની મોટી જાહેરાત

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે ખેડૂતોને મોટી ભેટ આપતાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતગર્ત ઉત્પાદન, આધુનિક ખેતીની ગહનતા અને સરેરાશ કરતાં ઓછા વ્યાજના માપદંડોવાળા 100 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. તેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો સરકારો મળીને યોજના ચલાવશે. ગરીબ, મહિલાઓ, ખેડૂતો અને યુવાનોના સુધારણા પર અમારુ ફોકસ રહેશે. ફાર્મ ગ્રોથ, મેન્યુફેક્ચરિંગ અને ગ્રામીણ વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફાઇન્શિયલ સેક્ટરમાં સુધારા ધ્યાન આપવામાં આવશે. ખેડૂતોને ધન ધાન્ય યોજનાની ભેટ આપવાની સાથે જ તેમણે ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપી છે. બજેટ રજૂ કરતાં નાણા મંત્રીએ જાહેરાત કરી છે કે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટેક્સ, વિજળી, કૃષિ, ખનન અને શહેરી વિસ્તારના સુધારાને આગળ વધારવામાં આવશે. વિકસિત ભારત અંતગર્ત ગરીબી ખતમ કરવાનો અમારો ટાર્ગેટ છે, 100 ટકા ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, વ્યાજબી અને મોટાપાયે સ્વાસ્થ્ય સેવાઓને સુનિશ્વિત કરવામાં આવશે.

બિહારના મખાના ખેડૂતોને માટે મોટી ભેટ :
તેમણે કહ્યું કે આ બજેટનો હેતું પરિવર્તનકારી સુધારાને આગળ વધારવાનો છે. નાણા મંત્રીના પટારામાંથી બિહારના ખેડૂતો માટે મોટી ભેટ નીકળી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે. તેમાં મખાનાના ઉત્પાદનથી માંડીની તેના માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કામ સાથે સંકળાયેલા લોકોને એફ.પી.ઓ.ના રૂપમાં સંગઠિત કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે યૂરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે સરકારે પૂર્વી ક્ષેત્રમાં બંધ પડેલા 3 યૂરિયા પ્લાન્ટ્સને ફરીથી ખોલ્યા છે. યૂરિયાના પુરવઠાને વધારવા માટે અસમના નામરૂપમાં 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા વાળો એક પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here