Saturday, March 7, 2026
Homenational10 અધિકારીઓ 4 કલાકથી પૂછપરછ કરી રહ્યા છે; દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ...

10 અધિકારીઓ 4 કલાકથી પૂછપરછ કરી રહ્યા છે; દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ, જમીન કૌભાંડમાં અટકાયત કરવાની તૈયારી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઈ : EDની ટીમ સવારે 7.30 વાગ્યે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી ગઈ હતી. ટીમે દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ કરી દીધો છે. આ ફ્લેટ રાઉતે 83 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ફ્લેટ ખરીદવા માટે રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. EDની ટીમ શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચીને કાર્યવાહી કરી રહી છે. EDની ટીમમાં 10 જેટલા અધિકારીઓ છે. મહારાષ્ટ્રમાં 1034 કરોડના પાત્રા ચાલી જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પૂછપરછ કરી રહી છે. રાઉતનો દાદરવાળો ફ્લેટ સીલ કરવામાં આવ્યો છે. રાઉતને ED દ્વારા 27 જુલાઈએ બોલાવવામાં આવ્યા હતા. પણ તેઓ અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. સંજય રાઉત અને તેમના ધારાસભ્ય ભાઈ સુનીલ રાઉત બંને હાલમાં તેમના ભાંડુપના મૈત્રી બંગલા ખાતે હાજર છે.EDની કાર્યવાહીની માહિતી મળતાં જ શિવસેનાના કાર્યકરો સંજય રાઉતના ઘરની બહાર એકઠા થવા લાગ્યા હતા. કાર્યકરોએ કેન્દ્ર સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલી સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.આરોપ છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલીમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર 3000 ફ્લેટ બાંધવાનું કામ મળ્યું હતુ. જેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. બાકીની રકમ MHADA અને કંપનીને આપવાની હતી, પરંતુ વર્ષ 2011માં આ વિશાળ પ્લોટના કેટલોક ભાગ અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here