Tuesday, February 25, 2025
Homenational135 કરોડ નાગરિકો આપણા પર હસી રહ્યા છે... ખડગેના નિવેદન પર સંસદમાં...

135 કરોડ નાગરિકો આપણા પર હસી રહ્યા છે… ખડગેના નિવેદન પર સંસદમાં ભડક્યા ઉપરાષ્ટ્રપતિ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

નવી દિલ્હી : કોંગ્રેસના પ્રમુખ  મલ્લિકાર્જુન ખડગે તેમના નિવેદનમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી  અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સ્વતંત્રતામાં કોઈ ફાળો રહેલો નથી..’ આ વાત પર ઘર્ષણ થયું ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે સાંસદોને યાદ અપાવવા માટે રાજ્યસભામાં તેમની બેઠક પરથી ઉઠવું પડ્યું હતું અને તેમણે કહ્યું કે, ‘આપણે હવે બાળકો નથી… રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહમાં કહ્યું, “આપણે  ખૂબ જ ખરાબ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છીએ. અહીંના લોકોનો મોહભંગ થઈ રહ્યો છે. આ પ્રકારનું પ્રદર્શન આપણને ખૂબ બદનામ કરે છે.” સીટ પરથી ઉભા થઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષની બેન્ચો તરફ વારાફરતી ઈશારો કરીને તેમણે શોરબકોર વચ્ચે પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો, પછી તેમણે કહ્યું, “તમે લોકો સીટ પરથી જે કહેવામાં આવે છે તે પણ માનતા નથી. હાલ સદનનું વાતાવરણ કેટલું દર્દનાક બની ગયું છે. મારો વિશ્વાસ કરો, 135 કરોડ લોકો આપણા પર હસી રહ્યા છે. તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને કહ્યું – આપણે કયા સ્તરે ઝૂકી ગયા છીએ.” રાજ્યસભાના અધ્યક્ષે રાજસ્થાનની રેલીમાં કરેલા દાવાને પુનરાવર્તિત કર્યા પછી વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ દરમિયાન ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના સભ્યોએ હોબાળો મચાવતાં જગદીપ ધનખડ ગુસ્સે થયા હતા. રાજ્યસભાના અધ્યક્ષે સભ્યોને એમ પણ કહ્યું કે, જો તેઓ ગૃહમાં કોઈ દાવો કરે છે, અને તેને રેકોર્ડમાંથી હટાવવા માંગતા નથી, તો તેઓએ તેમના દાવાના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવા જોઈએ. આ પછી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમનું ભાષણ પૂરું કરવાનું કહેતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “હું મારી બંધારણીય ફરજ બજાવી રહ્યો છું… હું ન તો આ રીતે જોઉં છું, ન તો તે રીતે… હું ફક્ત બંધારણને અનુસરી રહ્યો છું.”

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here