Thursday, May 15, 2025
HomeGujaratAhmedabad2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

Date:

spot_img

Related stories

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...
spot_img

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયમાં અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-1. ટ્રેન નંબર 09359 બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન બોટાદ સ્ટેશનથી 12.08.2024 થી તેના નિર્ધારિત સમય 17.50 કલાકને બદલે 40 મિનિટના વિલંબ સાથે એટલે કે 18.30 કલાકે ઉપડશે. આ કારણોસર આ ટ્રેન ઝોરાવરનગર સ્ટેશને 19.40 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને 19.46 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. આ ટ્રેન સુરેન્દ્રનગર જં.-ધ્રાંગધ્રા વચ્ચે 12.08.2024 થી આગળના આદેશો સુધી અસ્થાયી રૂપે આંશિક રીતે રદ રહેશે.2. ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 12.08.2024 થી તેના નિર્ધારિત સમય રાત્રિ 20.50 ના બદલે સવારે 06.20 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશનથી ઉપડશે. આ કારણોસર આ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન સવારે 07.10 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સવારે 07.25 કલાકે, ઝોરાવરનગર સ્ટેશન સવારે 07.30 કલાકે અને બોટાદ સ્ટેશન સવારે 09.00 કલાકે પહોંચશે.3. ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન 12.08.2024 થી સુરેન્દ્રનગર જંકશન અને ધ્રાંગધ્રા વચ્ચે વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને 06.00 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે.

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here