Sunday, February 23, 2025
HomeGujaratAhmedabad2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયમાં અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-1. ટ્રેન નંબર 09359 બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન બોટાદ સ્ટેશનથી 12.08.2024 થી તેના નિર્ધારિત સમય 17.50 કલાકને બદલે 40 મિનિટના વિલંબ સાથે એટલે કે 18.30 કલાકે ઉપડશે. આ કારણોસર આ ટ્રેન ઝોરાવરનગર સ્ટેશને 19.40 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને 19.46 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. આ ટ્રેન સુરેન્દ્રનગર જં.-ધ્રાંગધ્રા વચ્ચે 12.08.2024 થી આગળના આદેશો સુધી અસ્થાયી રૂપે આંશિક રીતે રદ રહેશે.2. ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 12.08.2024 થી તેના નિર્ધારિત સમય રાત્રિ 20.50 ના બદલે સવારે 06.20 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશનથી ઉપડશે. આ કારણોસર આ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન સવારે 07.10 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સવારે 07.25 કલાકે, ઝોરાવરનગર સ્ટેશન સવારે 07.30 કલાકે અને બોટાદ સ્ટેશન સવારે 09.00 કલાકે પહોંચશે.3. ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન 12.08.2024 થી સુરેન્દ્રનગર જંકશન અને ધ્રાંગધ્રા વચ્ચે વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને 06.00 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here