Friday, June 26, 2026
HomeAhmedabad2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયમાં અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-1. ટ્રેન નંબર 09359 બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન બોટાદ સ્ટેશનથી 12.08.2024 થી તેના નિર્ધારિત સમય 17.50 કલાકને બદલે 40 મિનિટના વિલંબ સાથે એટલે કે 18.30 કલાકે ઉપડશે. આ કારણોસર આ ટ્રેન ઝોરાવરનગર સ્ટેશને 19.40 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને 19.46 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. આ ટ્રેન સુરેન્દ્રનગર જં.-ધ્રાંગધ્રા વચ્ચે 12.08.2024 થી આગળના આદેશો સુધી અસ્થાયી રૂપે આંશિક રીતે રદ રહેશે.2. ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 12.08.2024 થી તેના નિર્ધારિત સમય રાત્રિ 20.50 ના બદલે સવારે 06.20 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશનથી ઉપડશે. આ કારણોસર આ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન સવારે 07.10 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સવારે 07.25 કલાકે, ઝોરાવરનગર સ્ટેશન સવારે 07.30 કલાકે અને બોટાદ સ્ટેશન સવારે 09.00 કલાકે પહોંચશે.3. ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન 12.08.2024 થી સુરેન્દ્રનગર જંકશન અને ધ્રાંગધ્રા વચ્ચે વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને 06.00 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here