Sunday, April 20, 2025
Homenationalગામડાંના વિદ્યાર્થીઓ માટે ૨૫૦૦ બસની વ્યવસ્થા કરવાનું શિવસેનાનું વચન

ગામડાંના વિદ્યાર્થીઓ માટે ૨૫૦૦ બસની વ્યવસ્થા કરવાનું શિવસેનાનું વચન

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે શિવસેનાનું વચનનામું પ્રકાશિત કરતી વેળા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મેટ્રો કારશેડ માટે આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાની પળોજણ માટે ફક્ત શિવસેનાને જવાબદાર ગણવાને બદલે તમામ રાજકીય પક્ષોએ એમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શિવસેનાના ચૂંટણીઢંઢેરામાં સરકારી તિજોરી પર બોજ નાખે એવાં કેટલાંક વચનો આપવામાં આવ્યાં છે. લોકો માટે ધ્યાનાકર્ષક વચનોમાં આર્થિક પછાત ખેડૂતોને ૧૦,૦૦૦ રૂપિયાની સહાય અને ખાતરના ભાવ પાંચ વર્ષ સુધી એક જ દર પર સ્થિર કરવાનાં વચનોનો સમાવેશ છે.

ચૂંટણીઢંઢેરામાં ૩૦૦ યુનિટ્સ સુધી વીજળીનાં બિલોમાં ૩૦ ટકા ડિસ્કાઉન્ટ અને ગામડાંમાં વસતા શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ માટે તાલુકા સ્તરે ૨૫૦૦ બસની વ્યવસ્થા, આર્થિક પછાત વર્ગની વિદ્યાર્થિનીઓ માટે મફત શિક્ષણ, સ્નાતકો માટે નોકરીઓમાં ૧૫ લાખ અપ્રેન્ટિસશિપ્સ તેમ જ ૩૫ વર્ષ સુધીના યુવાનો માટે મ્હાડા અને સિડકોની હાઉસિંગ લૉટરીઓમાં તથા એમઆઇડીસીમાં ધંધો શરૂ કરવામાં બે ટકા અનામતનાં વચનો આપવામાં આવ્યા છે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here