Saturday, September 5, 2026
Homenationalસ્પાઈસ જેટના વિમાનમાં ધુમાડા, ફ્લાઈટ દિલ્હી પરત ફરી

સ્પાઈસ જેટના વિમાનમાં ધુમાડા, ફ્લાઈટ દિલ્હી પરત ફરી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

નવી દિલ્હી : દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાન આજે સવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ ફરી દિલ્હી વિમાન મથક ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સ્પાઈસ જેટ દ્વારા આપાવમાં આવેલી જાણકારી પ્રમાણે ઉંચાઈ પર પહોંચ્યા બાદ પાયલોટની કેબિનમાં ધુમાડો દેખાવાના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ વિમાન જ્યારે 5,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાયલોટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, વિમાનમાં ધુમાડો વ્યાપી ગયેલો છે. તેની અંદર બેઠેલા મુસાફરોને ધુમાડાના કારણે મુશ્કેલી અનુભવાઈ રહી છે. ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા અને બીજા વિમાન દ્વારા તેમને જબલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત 19 જૂનના રોજ પણ સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડેલા વિમાનમાં આગ લાગવાના કારણે 185 મુસાફરો સાથેના તે વિમાનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here