Friday, June 5, 2026
Homenationalકોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

કોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરી માફી માગી, કહ્યું – આ ભૂલ માફીને લાયક નથી

મૌલાના આઝાદ કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા

રવિવારે કોંગ્રેસે તેના અધિવેશન સંબંધિત જાહેરાતમાં દેશના પ્રથમ શિક્ષણમંત્રી અને સ્વતંત્રતા સેનાની મૌલાના અબુલ કલામ આઝાદની તસવીર ન હોવાથી સોશિયલ મીડિયામાં વિવાદ થયા બાદ માફી માગી લીધી હતી અને કહ્યું કે તેની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે અને આ મામલે કાર્યવાહી પણ કરાશે. 

આ હસ્તીઓની તસવીરો સામેલ કરાઈ 

પાર્ટીએ તેના 85માં અધિવેશનના સંદર્ભમાં અખબારોમાં એક જાહેરાત આપી હતી જેમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હારાવની તસવીરો સામેલ હતી. જોકે કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ મૌલાના આઝાદનું નામ ન હોવાથી સોશિયલ મીડિયા પર યૂઝર્સે કોંગ્રેસની આકરી ટીકા કરતાં મૌલાના આઝાદને ભૂલી જવાનો આરોપ મૂક્યો હતો. 

જયરામ રમેશે શું કહ્યું? 

તેના પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ દ્વારા જારી એક જાહેરાતમાં મૌલાના આઝાદની તસવીર નહોતી. આ ભૂલ માફીને લાયક નથી. તેની જવાબદારી નક્કી કરાઈ રહી છે અને કાર્યવાહી પણ કરાશે. અમે દિલથી માફી માગીએ છીએ. તે અમારા અને સમગ્ર ભારત માટે એક પ્રતિષ્ઠિત અને પ્રેરક વ્યક્તિ બની રહેશે. 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here