Saturday, June 13, 2026
Homenationalકરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

રાજપૂત નેતાઓ સાથે મળીને સામાજિક ન્યાય મંચની રચના કરી હતી

લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી હતા

કરણી સેનાના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજના સુપ્રીમો લોકેન્દ્ર સિંહ કાલવીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકેન્દ્ર સિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા. ગઈકાલે મોડી રાત્રે હાર્ટ એટેક આવતા તેનું નિધન થયુ હતું. તેઓ 80 વર્ષના હતા. તેમની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ચાલી રહી હતી. 

રજપૂત સમાજમાં શોકની લાગણી છવાઈ

રાજપૂત સમાજના મુખ્ય અગ્રણી લોકેન્દ્રસિંહ કાલવી નિધન બાદ રજપૂત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધન બાદ કરણી સેનાના કાર્યકરો મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. તેમના મૃતદેહને નાગૌર જિલ્લાના તેમના વતન ગામ કાલવી લઈ ગયા. આજે બપોરે 2.15 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ઘણા લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. લોકેન્દ્ર સિંહ કાલવી નાગૌરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.  વર્ષ 1998માં કાલવીએ ભાજપના ઉમેદવાર તરીકે બાડમેરથી સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરાજય થયો હતો. વર્ષ 2003માં કાલવીએ કેટલાક રાજપૂત નેતાઓ સાથે મળીને સામાજિક ન્યાય મંચની રચના કરી અને ઉચ્ચ જાતિઓ માટે અનામત માટે અભિયાન શરૂ કર્યું હતું.

તેમના પિતા ચંદ્રશેખર સરકારમાં મંત્રી હતા

લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને તેઓ ચંદ્રશેખરના વિશ્વાસુ સાથી પણ હતા. તેમના પિતાના અકાળ મૃત્યુ પછી લોકેન્દ્ર સિંહ કાલવીને ભૂતપૂર્વ વડા પ્રધાનના સમર્થકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેણે અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મેયો કોલેજ ભૂતપૂર્વ રાજવીઓ માટે શિક્ષણનું પ્રિય સ્થળ રહ્યું છે.

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here