Sunday, April 20, 2025
HomeGujarat18 દિવસમાં 21 સિંહોના મોત: વન વિભાગે જાહેર કર્યા આંકડો, નિષ્ણાતોની ફોજ...

18 દિવસમાં 21 સિંહોના મોત: વન વિભાગે જાહેર કર્યા આંકડો, નિષ્ણાતોની ફોજ ગીરમાં ઉતરશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો આંકડો વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 30 સપ્ટેમ્બર સુધીમાં 21 સિંહોના મોત નિપજ્યા છે. જેમાં 14 જેટલા સિંહોના મોત સારવાર દરમિયાન થયા છે. 12થી 19 સપ્ટેમ્બર સુધીમાં 11 સિંહો જ્યારે 20 થી 30 સપ્ટેમ્બર સુધીમાં 10 સિંહોના મોત થયા હતા.

વન વિભાગ દેશભારના નિષ્ણાતો જૂનાગઢ બોલાવવામાં આવશે. દલખાણિયા અને જસાધાર રેન્જમાંથી કુલ 21 સિંહના મોતમાંથી 14 સિંહના સારવાર દરમિયાન નિપજ્યા હતા. જ્યારે 7 સિંહના મૃતદેહો જંગલમાંથી મળી આવ્યા હતા. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુણે મોકલાયા આવ્યા હતા. તપાસમાં 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. સરસીયા નજીક આવેલા સેમરડી વિસ્તારના સિંહોને રેસ્ક્યૂ કરી જામવાળા મોકલાયા છે. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાંથી 9 સિંહો બીમાર જોવા મળ્યા, 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડાયા 4 સિંહોને સ્થળપર જ સારવાર આપવામાં આવી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here