Thursday, June 25, 2026
HomeGujarat18 દિવસમાં 21 સિંહોના મોત: વન વિભાગે જાહેર કર્યા આંકડો, નિષ્ણાતોની ફોજ...

18 દિવસમાં 21 સિંહોના મોત: વન વિભાગે જાહેર કર્યા આંકડો, નિષ્ણાતોની ફોજ ગીરમાં ઉતરશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો આંકડો વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 30 સપ્ટેમ્બર સુધીમાં 21 સિંહોના મોત નિપજ્યા છે. જેમાં 14 જેટલા સિંહોના મોત સારવાર દરમિયાન થયા છે. 12થી 19 સપ્ટેમ્બર સુધીમાં 11 સિંહો જ્યારે 20 થી 30 સપ્ટેમ્બર સુધીમાં 10 સિંહોના મોત થયા હતા.

વન વિભાગ દેશભારના નિષ્ણાતો જૂનાગઢ બોલાવવામાં આવશે. દલખાણિયા અને જસાધાર રેન્જમાંથી કુલ 21 સિંહના મોતમાંથી 14 સિંહના સારવાર દરમિયાન નિપજ્યા હતા. જ્યારે 7 સિંહના મૃતદેહો જંગલમાંથી મળી આવ્યા હતા. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુણે મોકલાયા આવ્યા હતા. તપાસમાં 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. સરસીયા નજીક આવેલા સેમરડી વિસ્તારના સિંહોને રેસ્ક્યૂ કરી જામવાળા મોકલાયા છે. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાંથી 9 સિંહો બીમાર જોવા મળ્યા, 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડાયા 4 સિંહોને સ્થળપર જ સારવાર આપવામાં આવી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here