Tuesday, August 25, 2026
HomeGujarat18 દિવસમાં 21 સિંહોના મોત: વન વિભાગે જાહેર કર્યા આંકડો, નિષ્ણાતોની ફોજ...

18 દિવસમાં 21 સિંહોના મોત: વન વિભાગે જાહેર કર્યા આંકડો, નિષ્ણાતોની ફોજ ગીરમાં ઉતરશે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો આંકડો વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 30 સપ્ટેમ્બર સુધીમાં 21 સિંહોના મોત નિપજ્યા છે. જેમાં 14 જેટલા સિંહોના મોત સારવાર દરમિયાન થયા છે. 12થી 19 સપ્ટેમ્બર સુધીમાં 11 સિંહો જ્યારે 20 થી 30 સપ્ટેમ્બર સુધીમાં 10 સિંહોના મોત થયા હતા.

વન વિભાગ દેશભારના નિષ્ણાતો જૂનાગઢ બોલાવવામાં આવશે. દલખાણિયા અને જસાધાર રેન્જમાંથી કુલ 21 સિંહના મોતમાંથી 14 સિંહના સારવાર દરમિયાન નિપજ્યા હતા. જ્યારે 7 સિંહના મૃતદેહો જંગલમાંથી મળી આવ્યા હતા. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુણે મોકલાયા આવ્યા હતા. તપાસમાં 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. સરસીયા નજીક આવેલા સેમરડી વિસ્તારના સિંહોને રેસ્ક્યૂ કરી જામવાળા મોકલાયા છે. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાંથી 9 સિંહો બીમાર જોવા મળ્યા, 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડાયા 4 સિંહોને સ્થળપર જ સારવાર આપવામાં આવી હતી.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here