Tuesday, April 29, 2025
HomeGujaratસ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર બની રહ્યો છે ટોલ ટેક્સ

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

ગુજરાતની જનતા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવુ મોંઘુ પડી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જોડતો ડભોઇથી દેવલીયા, ગરુડેશ્વર, કેવડિયા અને બીજી બાજુ ભરૂચથી રાજપીપલા અને કેવડિયા આમ બે ફોરલેન બની રહ્યા છે આખરી ઓપ બાકી છે, ત્યારે હાલ ભાદરવા ગામ પાસે એક ટોલટેક્સ નાકુ બનાવવામાં આવશે હાલ બોર્ડ લગાવી દેવાયું છે. અને જે દિવાળી બાદ આ ટોલટેક્સ બનાવવાનું કામ સરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર બની રહ્યો છે ટોલ ટેક્સ

રાજપીપળા ગરુડેશ્વર ખાતે પણ બીજું ટોલટેક્સ નાખવાની પણ વિચારણા ચાલે છે. એટલે નર્મદા જિલ્લામાં બે સાઈડ પર બે ટોલ પ્લાઝા આવશે એ વાત ચોક્કસ કહી શકાય. હાલ તંત્ર કઇ કહેવા તૈયાર નથી પરંતુ રોડ પર ટોલ પ્લાઝાના સાઈન બોર્ડ સૂચવે છે કે, આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

આ બાબતે સ્ટેચ્યૂની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પૂછવામાં આવી ત્યારે તેમને હાલ નક્કી નથી કહી પ્રશ્ન નો જવાબ આપવાનું ટાળ્યું હતું ત્યારે હાલ જેમ પ્રતિમા જોવા અવનારાઓ 480 રૂપિયા ફી આપી કશું જોવાનું નથી કહી કચવાટ અનુભવે છે, ત્યારે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને નાવો બોજ પડશે.

સ્થાનિક જિલ્લા વાસીઓને મફતની છૂટ ?

દરેક જગ્યાએ જિલ્લામાં આવેલા ટોલ પ્લાઝામાંથી જિલ્લાના વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોય છે, ત્યારે નર્મદા જિલ્લા વાસીઓને છાસવારે અવર-જવર કરાવાનું હોય શું આ ટોલ પ્લાઝામાં પણ એ નિયમ લાગુ પડશે કે નહીં એ માટે સ્થાનિકો ચિંતિત છે.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here