Monday, September 14, 2026
HomeGujaratસ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર બની રહ્યો છે ટોલ ટેક્સ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગુજરાતની જનતા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવુ મોંઘુ પડી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જોડતો ડભોઇથી દેવલીયા, ગરુડેશ્વર, કેવડિયા અને બીજી બાજુ ભરૂચથી રાજપીપલા અને કેવડિયા આમ બે ફોરલેન બની રહ્યા છે આખરી ઓપ બાકી છે, ત્યારે હાલ ભાદરવા ગામ પાસે એક ટોલટેક્સ નાકુ બનાવવામાં આવશે હાલ બોર્ડ લગાવી દેવાયું છે. અને જે દિવાળી બાદ આ ટોલટેક્સ બનાવવાનું કામ સરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર બની રહ્યો છે ટોલ ટેક્સ

રાજપીપળા ગરુડેશ્વર ખાતે પણ બીજું ટોલટેક્સ નાખવાની પણ વિચારણા ચાલે છે. એટલે નર્મદા જિલ્લામાં બે સાઈડ પર બે ટોલ પ્લાઝા આવશે એ વાત ચોક્કસ કહી શકાય. હાલ તંત્ર કઇ કહેવા તૈયાર નથી પરંતુ રોડ પર ટોલ પ્લાઝાના સાઈન બોર્ડ સૂચવે છે કે, આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

આ બાબતે સ્ટેચ્યૂની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પૂછવામાં આવી ત્યારે તેમને હાલ નક્કી નથી કહી પ્રશ્ન નો જવાબ આપવાનું ટાળ્યું હતું ત્યારે હાલ જેમ પ્રતિમા જોવા અવનારાઓ 480 રૂપિયા ફી આપી કશું જોવાનું નથી કહી કચવાટ અનુભવે છે, ત્યારે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને નાવો બોજ પડશે.

સ્થાનિક જિલ્લા વાસીઓને મફતની છૂટ ?

દરેક જગ્યાએ જિલ્લામાં આવેલા ટોલ પ્લાઝામાંથી જિલ્લાના વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોય છે, ત્યારે નર્મદા જિલ્લા વાસીઓને છાસવારે અવર-જવર કરાવાનું હોય શું આ ટોલ પ્લાઝામાં પણ એ નિયમ લાગુ પડશે કે નહીં એ માટે સ્થાનિકો ચિંતિત છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here