Friday, June 5, 2026
HomenationalMP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

MP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજય સિંહ શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરવામાં આવી. આશા છે કે કોંગ્રેસ શનિવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેશે. સંજયસિંહનું કોંગ્રેસમાં જોડાવું મધ્યપ્રદેશ ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ સંજયસિંહ ટિકિટ ન મળવાને કારણે નારાજ હતા.

દિગ્વિજય-સિંધિયા વચ્ચે પણ નહોતી થઈ શકી સહમતિ

પાર્ટી તરફથી પહેલા 31 ઓક્ટોબરે યાદી જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ થોડાક નામોને લઈને દિગ્વિજય અને સિંધિયા વચ્ચે સહમતિ નહોતી સધાઈ. આ ઉપરાંત બંને નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ ઝઘડી પડ્યા હતા. પહેલી યાદીની જાહેરાત ટાળવામાં આવી હતી. શુક્રવારે યાદી જાહેરાત થવાની શક્યતા હતી પરંતુ મોડી રાત્રે પીસીસી ચીફ કમલનાથે નિવેદન આપ્યું કે આજે યાદી જાહેર નહીં થાય.

ભાજપે શુક્રવારે જાહેર કરી હતી યાદી

બીજી બાજુ ભાજપે શુક્રવારે તેમની પહેલી યાદી જાહેર કરી હતી. તેમાં 176 ઉમેદવારોના નામ હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ જૂની સીટ બુધનીથી જ ચૂંટણી લડશે. તે સિવાય ત્રણ મંત્રીયો અને 33 ધારાસભ્યોની ટિકિટ કાપી દેવામાં આવી છે. બે સાંસદોને પણ ભાજપે મેદાનમાં ઉમેર્યા છે.

બાલઘાટની વારાસિવની સીટ પરથી માંગી રહ્યા હતા ટિકિટ

માનવામાં આવે છે કે, સંજય વારાસિવનીથી ટિકિટ માંગી રહ્યા હતા. તેઓ રાજકીય રીતે અહીં સક્રિય છે. ભાજપની પહેલી યાદીમાં વારાસિવનીથી વર્તમાન વિધાયક યોગેન્દ્ર નિર્મલને ઉમેદવાર જાહેર કર્યા હતા. સંજય સિંહ કોંગ્રેસમાં સામેલ થતાં ભાજપના નેતા ડૉ. હિતેશ વાજપેયીએ કહ્યું કે, આ સમયે જે કોંગ્રેસમાં જઈ રહ્યું છે તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે. ભાજપ પરિવારવાદ પર નહીં જનતાના સહયોગથી ચાલતી પાર્ટી છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here