Saturday, June 27, 2026
HomenationalMP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

MP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજય સિંહ શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરવામાં આવી. આશા છે કે કોંગ્રેસ શનિવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેશે. સંજયસિંહનું કોંગ્રેસમાં જોડાવું મધ્યપ્રદેશ ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ સંજયસિંહ ટિકિટ ન મળવાને કારણે નારાજ હતા.

દિગ્વિજય-સિંધિયા વચ્ચે પણ નહોતી થઈ શકી સહમતિ

પાર્ટી તરફથી પહેલા 31 ઓક્ટોબરે યાદી જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ થોડાક નામોને લઈને દિગ્વિજય અને સિંધિયા વચ્ચે સહમતિ નહોતી સધાઈ. આ ઉપરાંત બંને નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ ઝઘડી પડ્યા હતા. પહેલી યાદીની જાહેરાત ટાળવામાં આવી હતી. શુક્રવારે યાદી જાહેરાત થવાની શક્યતા હતી પરંતુ મોડી રાત્રે પીસીસી ચીફ કમલનાથે નિવેદન આપ્યું કે આજે યાદી જાહેર નહીં થાય.

ભાજપે શુક્રવારે જાહેર કરી હતી યાદી

બીજી બાજુ ભાજપે શુક્રવારે તેમની પહેલી યાદી જાહેર કરી હતી. તેમાં 176 ઉમેદવારોના નામ હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ જૂની સીટ બુધનીથી જ ચૂંટણી લડશે. તે સિવાય ત્રણ મંત્રીયો અને 33 ધારાસભ્યોની ટિકિટ કાપી દેવામાં આવી છે. બે સાંસદોને પણ ભાજપે મેદાનમાં ઉમેર્યા છે.

બાલઘાટની વારાસિવની સીટ પરથી માંગી રહ્યા હતા ટિકિટ

માનવામાં આવે છે કે, સંજય વારાસિવનીથી ટિકિટ માંગી રહ્યા હતા. તેઓ રાજકીય રીતે અહીં સક્રિય છે. ભાજપની પહેલી યાદીમાં વારાસિવનીથી વર્તમાન વિધાયક યોગેન્દ્ર નિર્મલને ઉમેદવાર જાહેર કર્યા હતા. સંજય સિંહ કોંગ્રેસમાં સામેલ થતાં ભાજપના નેતા ડૉ. હિતેશ વાજપેયીએ કહ્યું કે, આ સમયે જે કોંગ્રેસમાં જઈ રહ્યું છે તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે. ભાજપ પરિવારવાદ પર નહીં જનતાના સહયોગથી ચાલતી પાર્ટી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here