Monday, April 21, 2025
HomeGujaratવડોદરામાં ગણેશ વિસર્જન બાદ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી

વડોદરામાં ગણેશ વિસર્જન બાદ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

વડોદરા શહેરમાં દસ દિવસના ઉજવાયેલા ગણોત્સવ બાદ વિસર્જન વિધિ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવી હતી. વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ આ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી હતી, અને આશરે 90 ટન કચરો બહાર કાઢ્યો હતો. જેમાં 25 ટન ફૂલ અને ફૂલહાર, આસોપાલવના પાન વગેરેનો સમાવેશ થતો હતો.આ ઉપરાંત 65 ટન કચરો પ્લાસ્ટિક, કાગળ વગેરેનો હતો. જે 25 ટન ફૂલનો કચરો બહાર કાઢ્યો છે તેને પ્રોસેસ કરવા માટે કોર્પોરેશને મોકલી આપ્યો છે. આ કચરામાંથી બાયો કંપોસ્ટ ખાતર બનાવવામાં આવશે. જ્યારે 65 ટન પ્લાસ્ટિકના કચરાને અટલાદરા કોર્પોરેશનના પ્લાન્ટ ખાતે મોકલ્યો છે. અહીં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે, અને તેમાંથી પ્લાસ્ટિકના દાણા વગેરે તૈયાર કરાય છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવમાં કુલ 14,617 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બુધવારની સવાર સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું .વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ કોર્પોરેશન દ્વારા સફાઈની ટીમો કામે લગાડવામાં આવી હતી. ગયા વર્ષે પણ વિસર્જન વિધિ બાદ ફૂલોના કચરામાંથી બાયો કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવ્યું હતું.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here