Thursday, April 24, 2025
HomeIndiaઅમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ? જાણો દોષિત સાબિત...

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ? જાણો દોષિત સાબિત થયા તો કેટલી સજા થશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છુપાવવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી પર ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. મીડિયા રીપોર્ટસ અનુસાર ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી માટે અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ લિસા એચ. મિલરે અદાણી અને તેના સહયોગીઓ પર ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા અને ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ મૂક્યો છે.

શું અદાણીની અમેરિકામાં ધરપકડ થઈ શકે છે? :
હાલમાં ગૌતમ અદાણી ભારતમાં છે. યુએસ તપાસ એજન્સી તેના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી શકે છે. જો કે, ભારતીય અદાલતો નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા હેઠળ લાગુ પડે છે કે કેમ. જો કે અદાણી પ્રત્યાર્પણનો વિરોધ કરી શકે છે.જેથી આ પ્રક્રિયામાં વિલંબ થાય. જો અદાણી દોષી સાબિત થાય છે, તો તેને લાંચ લેવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય છેતરપિંડી અને ષડયંત્રના આરોપમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સિવાય તેમને ભારે દંડ પણ થઈ શકે છે. કોઈપણ સજા નક્કી કરવી આખરે કેસ સંભાળતા જજ પર નિર્ભર રહેશે. અદાણીની કાનૂની ટીમ કોઈપણ દોષારોપણ સામે અપીલ કરી શકે છે, જે કાનૂની લડાઈને લંબાવી શકે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here