Sunday, April 20, 2025
HomeGujaratટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

ટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૯
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો સહિતની ચીજાનું વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ દંડ વસુલ કર્યો હતો.
વડોદરા રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં ૩થી ૫ એપ્રિલ અને ૧૬થી ૧૯ એપ્રિલના સમયગાળામાં ટ્રેનોમાં ગેરકાયદે ફરતા ફેરિયાઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ હતું. અભિયાન હેઠળ ૨૨ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને આરપીએફની ૨૦ સભ્યોની ટુકડી અલગ અલગ સમયે કુલ ૪૫ ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ ૧૦૮ ફેરિયાઓ ગેરકાયદે ચીજવસ્તુઓ અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા. રેલવે તંત્રએ આ તમામ ફેરિયાઓ સામે રેલ્વે અધિનિયમ ૧૪૧(૧) હેઠળ ગુનો નોંધી તેઓની પાસેથી ૩૦ હજારથી વધુનો દંડ કર્યો હતો. આગામી દિવસોમાં પણ વેકેશન દરમિયાન આ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમ રેલવે તંત્રએ જણાવ્યું હતું.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here