Wednesday, August 5, 2026
Homenationalસુષ્મા સ્વરાજે મંગળવારે સાલ્વે સાથે વાત કરી હતી

સુષ્મા સ્વરાજે મંગળવારે સાલ્વે સાથે વાત કરી હતી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવીદિલ્હી, તા. ૭
સુષ્મા સ્વરાજે મંગળવારના દિવસે પોતાના અવસાનથી મિનિટો પહેલા જ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જÂસ્ટસમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર અને જીત અપાવનાર વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સાથે વાત કરી હતી. હરીશ સાલ્વેએ આખરી વાતચીતને યાદ કરતા ભાવુક બની ગયા હતા. સાલ્વેએ કહ્યું હતું કે, સુષ્મા સ્વરાજે બુધવારના દિવસે મળવા માટે બોલાવ્યા હતા અને પોતાની એક રૂપિયાની ફી લઇને જવા કહ્યું હતું. તમામ લોકો જાણે છે કે, જાસુસીના આરોપસર પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા કુલભુષણ જાધવ કેસને લડવા માટે માત્ર એક રૂપિયાની પ્રતિક ફી હરીશ સાલ્વેએ લીધી હતી જ્યારે પાકિસ્તાને ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આઈસીજેમાં સાલ્વેની દલીલોથી ચુકાદો ભારતની તરફેણમાં આવ્યો હતો. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મંગળવારના દિવસે રાત્રે ૮.૫૦ વાગે સુષ્મા સ્વરાજ સાથે તેમની વાતચીત થઇ હતી. એ વખતે સમાચાર સાંભળીને તેઓ ભાવનાશીલ બની ગયા હતા. ફી લેવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here