Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadગુજરાતના બાલાસિનોરની હોટલમાં સામૂહિક ધર્મપરિવર્તનની ઘટનાથી ચકચાર

ગુજરાતના બાલાસિનોરની હોટલમાં સામૂહિક ધર્મપરિવર્તનની ઘટનાથી ચકચાર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

બાલાસિનોર : ગુજરાતમાં ફરી સામુહિક ધર્મપરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોરમાં સામૂહિક 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગત મુજબ રવિવારે પોરબંદર થી આવેલા ધર્મગુરુ દ્વારા ખેડા, નડિયાદ, પંચમહાલ, આણંદ અને બાલાસિનોરના 45 લોકોએ ધર્મ પરિવર્તન કરાવ્યાની વાતે પ્રકાશમાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બુદ્ધની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે આ બાબતે તંત્ર હજુ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ હોટલ ગાર્ડન પેલેસ ખાતે ગત રવિવારે ધર્મ પરિવર્તન માટેનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરથી આવેલા બોદ્ધધર્મના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થોરોની હાજરીમાં બાલાસિનોર, મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લાથી આવેલા 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા  પ્રતિજ્ઞા લીધી હતી. આ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે એક મહિના અગાઉ મહીસાગર કલેક્ટરને લેખિત અરજી કરી હતી. આ માટે નિયત નમુના ફોર્મ ભરી મહીસાગર કલેક્ટરને લેખિત અરજીઓ કરવા હતી પરંતુ અરજી કર્યાના એક મહિના સુધી મહીસાગર કલેક્ટર તરફથી કોઈ જવાબ ન મળતા આ લોકોએ ધર્મપરિવર્તન કર્યુ હોવાનુ સામે આવ્યું છે.  એટલે બાલાસિનોરના 45 લોકોએ ગત રવિવારે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તન  કરી લીધુ છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here