Monday, May 12, 2025
HomeBusiness78 ટકા ભારતીયોના મતે નાણાકીય આયોજનમાં વીમો મહત્વપૂર્ણ હિસ્સો

78 ટકા ભારતીયોના મતે નાણાકીય આયોજનમાં વીમો મહત્વપૂર્ણ હિસ્સો

Date:

spot_img

Related stories

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...
spot_img

કોરોના મહામારી બાદ મોટા ભાગના ભારતીયોને પોતાના જીવનનું મુલ્ય સમજાવા લાગ્યું છે. જેના પરિણામે નાણાંકિય આયોજનના ભાગરૂપે હવે લાઇફ તેમજ હેલ્થ ઇન્શ્યોરન્સને સૌથી વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા કરવામાં આવેલ ધ ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વે 2.0 રજૂ કર્યો છે જે કોવિડ બાદના વિશ્વમાં નાણાકીય સજ્જતાઓ પ્રત્યે ગ્રાહકોના ઉભરતાં અભિગમ અંગે ઊંડી સમજ આપે છે.

80 % ભારતીયોનું મક્કમપણે માનવું છે કે રસીના એક અથવા બે ડોઝ લીધા બાદ ફિઝિકલ ઇન્યુનિટી સાથે તેઓ સજ્જ છે. જોકે 38 % ભારતીયોનું માનવું છે કે આગામી ત્રણ મહિનામાં પરિસ્થિતિ ખરાબ બની શકે છે અને તેમની ટોચની ત્રણ ચિંતાઓમાં (1) વધતા તબીબી/સારવાર ખર્ચ (2) નોકરીમાં અસ્થિરતા (3) પરિવાર અને પોતાના આરોગ્ય સંબંધિત ચિંતાઓ સામેલ છે.

કોરોના મહામારીના કારણે 79 % ભારતીયોએ આવકમાં ઘટાડાનો સામનો કર્યો છે તેમજ એક તૃતયાંશ હજૂ પણ આવકમાં ઘટાડાનો સામનો કરી રહ્યાં છે. 64 % ભારતીયોનું માનવું છે કે બચત કરવી, લેઝર ટ્રાવેલિંગ, બાળકોને શિક્ષણ પૂરા કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને અસર થઇ છે.

57 % ભારતીયો તેને નાણાકીય સુરક્ષા અને વ્યક્તિગત/પરિવારની સ્થિરતા જાળવવા સાથે જોડે છે. 78 % ભારતીયોનું માનવું છે કે જીવન વીમો તેમના એકંદર નાણાકીય આયોજનની પ્રક્રિયામાં ખૂબજ મહત્વપૂર્ણ છે. વીમાની મહત્વતાને સમજતાં 46 % એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ્યો છે અને 44% એ કોવિડ-19 દરમિયાન પ્રથમવાર જીવન વીમો ખરીદ્યો છે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here