Saturday, March 15, 2025
HomeBusiness78 ટકા ભારતીયોના મતે નાણાકીય આયોજનમાં વીમો મહત્વપૂર્ણ હિસ્સો

78 ટકા ભારતીયોના મતે નાણાકીય આયોજનમાં વીમો મહત્વપૂર્ણ હિસ્સો

Date:

spot_img

Related stories

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...
spot_img

કોરોના મહામારી બાદ મોટા ભાગના ભારતીયોને પોતાના જીવનનું મુલ્ય સમજાવા લાગ્યું છે. જેના પરિણામે નાણાંકિય આયોજનના ભાગરૂપે હવે લાઇફ તેમજ હેલ્થ ઇન્શ્યોરન્સને સૌથી વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા કરવામાં આવેલ ધ ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વે 2.0 રજૂ કર્યો છે જે કોવિડ બાદના વિશ્વમાં નાણાકીય સજ્જતાઓ પ્રત્યે ગ્રાહકોના ઉભરતાં અભિગમ અંગે ઊંડી સમજ આપે છે.

80 % ભારતીયોનું મક્કમપણે માનવું છે કે રસીના એક અથવા બે ડોઝ લીધા બાદ ફિઝિકલ ઇન્યુનિટી સાથે તેઓ સજ્જ છે. જોકે 38 % ભારતીયોનું માનવું છે કે આગામી ત્રણ મહિનામાં પરિસ્થિતિ ખરાબ બની શકે છે અને તેમની ટોચની ત્રણ ચિંતાઓમાં (1) વધતા તબીબી/સારવાર ખર્ચ (2) નોકરીમાં અસ્થિરતા (3) પરિવાર અને પોતાના આરોગ્ય સંબંધિત ચિંતાઓ સામેલ છે.

કોરોના મહામારીના કારણે 79 % ભારતીયોએ આવકમાં ઘટાડાનો સામનો કર્યો છે તેમજ એક તૃતયાંશ હજૂ પણ આવકમાં ઘટાડાનો સામનો કરી રહ્યાં છે. 64 % ભારતીયોનું માનવું છે કે બચત કરવી, લેઝર ટ્રાવેલિંગ, બાળકોને શિક્ષણ પૂરા કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને અસર થઇ છે.

57 % ભારતીયો તેને નાણાકીય સુરક્ષા અને વ્યક્તિગત/પરિવારની સ્થિરતા જાળવવા સાથે જોડે છે. 78 % ભારતીયોનું માનવું છે કે જીવન વીમો તેમના એકંદર નાણાકીય આયોજનની પ્રક્રિયામાં ખૂબજ મહત્વપૂર્ણ છે. વીમાની મહત્વતાને સમજતાં 46 % એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ્યો છે અને 44% એ કોવિડ-19 દરમિયાન પ્રથમવાર જીવન વીમો ખરીદ્યો છે.

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here