Monday, March 16, 2026
Homenationalસુરતમાં AAPની જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું ગુજરાતે એક નવી રાજનીતિની શરૂઆત...

સુરતમાં AAPની જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું ગુજરાતે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના સંયોજક અરવિંદ કેજરીવાલ એ ગુજરાત (Gujarat)માં નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPએ સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાત અને ખાસ કરીને સુરતના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે કેજરીવાલે એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેમાં તેઓએ જણાવ્યું કે તેઓ 26 ફેબ્રુઆરીએ સુરતની રૂબરૂ મુલાકાત લઈને મતદારોને આભાર વ્યક્ત કરશે.અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, ‘ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. હું ગુજરાતનો દિલથી આભાર વ્યક્ત કરવા માંગું છું. ખાસ કરીને સુરતના લોકોનો આભાર માનવા માંગું છું જેઓએ સવા સો વર્ષ જૂની કૉંગ્રેસ પાર્ટીને હરાવીને નવી પાર્ટી આમ આદમી પાર્ટીને જીતાડીને મુખ્ય વિપક્ષી પાર્ટી બનાવી દીધી છે. હું આપને વિશ્વાસ અપાવવા માંગું છું કે અમારા દરેક ઉમેદવાર પોતાની જવાબદારી પૂરી ઈમાનદારી સાથે નિભાવશે.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો સંદેશમાં વધુમાં કહ્યું, ‘ગુજરાતે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે, ઈમાનદાર રાજનીતિ- કામની રાજનીતિ- સારી સ્કૂલોની રાજનીતિ- સારી હૉસ્પિટલોની રાજનીતિ- સસ્તી અને 24 કલાક વીજળી સપ્લાયની રાજનીતિ. ગુજરાતના લોકોની સાથે મળી આપણે સૌ ગુજરાતને વધુ વિકાસના પંથે લઈ જઈશું.’કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું 26 તારીખે આપનો વ્યક્તિગત આભાર માનવા માટે સુરત આવી રહ્યો છું. તો સુરતમાં મળીએ. પોતાના સંદેશના અંતમાં કેજરીવાલે ગુજરાતીમાં કહ્યું, ‘ગુજરાતના લોકોને મારો દિલથી ખૂબ ખૂબ આભાર.’ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 470 ઉમેદવારોને ઉતાર્યા હતા. AAPને સુરતમાં 27 સીટો પર જીત મળી. પાર્ટીના કાર્યકર્તાઓએ કેક કાપીને ચૂંટણી પરિણામોની ઉજવણી કરી હતી.

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here