Friday, May 23, 2025
HomeGujaratઅમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે મુસાફર નો જીવ બચાવ્યો

અમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે મુસાફર નો જીવ બચાવ્યો

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

તારીખ 18 માર્ચ 2025 ના રોજ, ટ્રેન સંખ્યા 12957 સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ જ્યારે આબુ રોડ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી, તે સમયે મુસાફર ધર્મેશ ડાંગરે ચાલતી ટ્રેનના B-07 કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમ્યાન સંતુલન ગુમાવવાના કારણે તેમનો પગ સ્લિપ થઇ ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા.ડ્યૂટી પર હાજર ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે ઝડપી નિર્ણય લેતા કોઈ પણ જાતની પરવા કર્યા વિના પોતાનો જીવ જોખમમાં નાખીને ચાલતી ટ્રેનમાંથી મુસાફરને સુરક્ષિત રીતે ખેંચી લીધા. તેમની સતર્કતા અને સાહસિક સુઝબુઝ થી એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને મુસાફરનો જીવ બચી ગયો.અમદાવાદ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નૂ ત્યાગીએ જણાવ્યું કે શ્રી હનુમાનસિંહનું આ બહાદુરીભર્યુ કાર્ય માત્ર રેલવેની સેવાના ભાવને અને સમર્પણને દર્શાવતો નથી, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here