Sunday, June 28, 2026
HomeGujaratઅમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે મુસાફર નો જીવ બચાવ્યો

અમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે મુસાફર નો જીવ બચાવ્યો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

તારીખ 18 માર્ચ 2025 ના રોજ, ટ્રેન સંખ્યા 12957 સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ જ્યારે આબુ રોડ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી, તે સમયે મુસાફર ધર્મેશ ડાંગરે ચાલતી ટ્રેનના B-07 કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમ્યાન સંતુલન ગુમાવવાના કારણે તેમનો પગ સ્લિપ થઇ ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા.ડ્યૂટી પર હાજર ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે ઝડપી નિર્ણય લેતા કોઈ પણ જાતની પરવા કર્યા વિના પોતાનો જીવ જોખમમાં નાખીને ચાલતી ટ્રેનમાંથી મુસાફરને સુરક્ષિત રીતે ખેંચી લીધા. તેમની સતર્કતા અને સાહસિક સુઝબુઝ થી એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને મુસાફરનો જીવ બચી ગયો.અમદાવાદ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નૂ ત્યાગીએ જણાવ્યું કે શ્રી હનુમાનસિંહનું આ બહાદુરીભર્યુ કાર્ય માત્ર રેલવેની સેવાના ભાવને અને સમર્પણને દર્શાવતો નથી, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here